NEW
Font size
Worksheetsસ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ ઓનલાઈન ક્વિઝ
Total questions: 20
Worksheet time: 7mins
સ્વામી વિવેકાનંદનું પૂર્વાશ્રમનું નામ શું હતું ?
વિરેન્દ્રનાથ
નરેન્દ્રનાથ
વિશ્વનાથ
આમાંથી એકેય નહિ
સ્વામી વિવેકાનંદના ગુરૂનું નામ શું હતું ?
દ્રોણાચાર્ય
વિશ્વામિત્ર
શંકરાચાર્ય
રામકૃષ્ણ પરમહંસ
ભારતમાં સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ કયા દિવસના રૂપે મનાવાય છે ?
રાષ્ટ્રીય અહિંસા દિવસ
રાષ્ટ્રીય એકતા દિવસ
રાષ્ટ્રીય યુવા દિવસ
આમાંથી એકેય નહિ
ભારતમાં વિવેકાનંદ રોક મેમોરિયલ ક્યાં આવેલું છે ?
અમદાવાદ (ગુજરાત)
કન્યાકુમારી (તમિલનાડુ)
કોલકાતા (પશ્ચિમ બંગાળ)
ભોપાલ (મધ્યપ્રદેશ)
સ્વામી વિવેકાનંદનો જન્ય ક્યારે થયો હતો ?
૧૨ જાન્યુઆરી, ૧૮૬૩
૦૨ ઑક્ટોબર, ૧૮૬૯
૩૧ ઑક્ટોબર, ૧૮૭૫
આમાંથી એકેય નહિ
સ્વામી વિવેકાનંદે અમેરિકાના કયા શહેરમાં વિશ્વ ધર્મ પરિષદમાં હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કર્યું હતું ?
ન્યૂયોર્ક
વોશિંગ્ટન
શિકાગો
આમાંથી એકેય નહિ
સ્વામી વિવેકાનંદની રામકૃષ્ણ પરમહંસ સાથે પ્રથમ મુલાકાત ક્યારે થઈ ?
નવેમ્બર ૧૮૮૧
જાન્યુઆરી ૧૮૯૭
સપ્ટેમ્બર ૧૮૯૦
આમાંથી એકેય નહિ
"ઉઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો." - આ વાક્ય કોનું છે ?
મહાત્મા ગાંધીજી
રામકૃષ્ણ પરમહંસ
વિનોબા ભાવે
સ્વામી વિવેકાનંદ
સ્વામી વિવેકાનંદને કયા દેશના વેદાંંત અને યોગના જન્મદાતા ગણવામાં આવે છે ?
યુરોપ અને આફ્રિકા
ભારત અને અમેરિકા
યુરોપ અને અમેરિકા
યુરોપ અને ભારત
સ્વામી વિવેકાનંદનું મૃત્યુ ક્યાં થયું હતું ?
શિકાગો (અમેરિકા)
બેલુર મઠ
વિવેકાનંદ રોક મેમોરિયલ
આમાંથી એકેય નહિ
સ્વામી વિવેકાનંદની માતાનું નામ શું હતું ?
ભુવનેશ્વરી દેવી
સાવિત્રી
શાંતિદેવી
જ્ઞાનદેવી
શિકાગો ધર્મપરિષદ કેટલા દિવસ ચાલી હતી ?
15 દિવસ
18 દિવસ
17 દિવસ
05 દિવસ
સ્વામી વિવેકાનંદજીએ પોરબંદરની મુલાકાત કેટલી વાર લીધી હતી ?
ચાર
બે
પાંચ
આઠ
સ્વામી વિવેકાનંદના પિતાનું નામ શું હતું ?
રામકૃષ્ણ
દયાનંંદ
વિશ્વનાથ
વિરેન્દ્રનાથ
રામકૃષ્ણ મિશન મઠની સ્થાપના કોણે કરી હતી ?
સ્વામી વિવેકાનંદ
રામકૃષ્ણ પરમહંસ
વિશ્વનાથ દત્ત
ભુવનેશ્વરી દેવી
આ ચિત્ર કોનું છે ?
સ્વામી વિવેકાનંદ
રામકૃષ્ણ પરમહંસ
વિશ્વનાથ દત્ત
આમાંથી એકેય નહિ
સ્વામી વિવેકાનંદે કયા શહેરમાં રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી ?
પુણે
કોલકાતા
લીંબડી
કન્યાકુમારી
આ ચિત્ર શાનું છે ?
રામકૃષ્ણ મિશન
વિવેકાનંદ રોક મેમોરિયલ
બેલુર મઠ
આમાંથી એકેય નહિ
સ્વામી વિવેકાનંદ પોરબંદરમાં કોની પાસે પાણીનિનું વ્યાકરણ શીખેલાં ?
શંકર પાંડુરંગ
શંકરાચાર્ય
મહાત્મા ગાંધી
આમાંથી એકેય નહિ
સ્વામીજી શિકાગો પહોંચ્યા ત્યારે વિશ્વ ધર્મ પરિષદનું સરનામું ખોવાઈ જતા રાત ક્યાં વિતાવી હતી ?
બસ સ્ટેશને
ફૂટપાથ પર
બોક્સ કાર (માલગાડીનો ડબ્બો)
આમાંથી એકેય નહિ
