NEW
Font size
Worksheets૨૬ મી જાન્યુઆરી
Total questions: 31
Worksheet time: 31mins
ભારત નું રાષ્ટ્રગીત 'જન ગણ મન' ના રચયિતા કોણ છે ?
ભારત નું રાષ્ટ્રગીત 'જન ગણ મન ' આશરે કેટલી સેકન્ડમાં ગવાવુ જોઈએ?
40
52
60
35
આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા ?
નીચેના પૈકી કયું ભારતનું રાષ્ટ્રીય પ્રતીક નથી ?
ભારતીય રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈ નું પ્રમાણ માપ કેટલું છે ?
3 : 2
1 : 2
1 : 3
3 : 1
ભારતીય રાષ્ટ્રધ્વજ શાનું પ્રતીક છે ?
શાંતિનું
શૌર્યનું
પ્રગતિનું
તમામ
રાષ્ટ્રધ્વજ હંમેશા કયા કાપડમાંથી બનાવવામાં આવે છે ?
ખાદી
રેશમી
ઊનમાંથી
મલમલ
26 જાન્યુઆરી એ કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે?
શિક્ષક દિન
સ્વતંત્રતા દિવસ
પ્રજાસત્તાક દિન
ગાંધી જયંતિ
ભારતીય રાષ્ટ્રદવજ ના કેન્દ્ર માં આવેલું 24 આરા ધરાવતું કેન્દ્ર કયા નામે ઓળખાય છે?
શાન ચક્ર
અશોકચક્ર
ભારતરત્ન
કેસરીચક્ર
રાષ્ટ્રધ્વજ માં કેસરી રંગ શેનું પ્રતિક છે?
સમૃદ્ધિ અને ખુશહાલી
શૌર્ય અને બલિદાન
શાંતિ
સત્ય
ભારતીય રાષ્ટ્ધ્વજ માં સફેદ રંગ શું સૂચવે છે?
શાંતિ
અહિંસા
ત્યાગ અને સમર્પણ
ન્યાય અને અધિકાર
"તુમ મુઝે ખૂન દો , મે તુમ્હે આઝાદી દૂંગા "?
આ સૂત્ર કોના દ્વારા આપવામાં આવ્યું હતું ?
સુભાષ ચંદ્ર બોઝ
ભગતસિંહ
બાલ ગંગાધર તિલક
મહાત્મા ગાંધી
"ઇન્કલાબ ઝિંદાબાદ "
સૂત્ર કોને આપ્યું હતું?
ભગતસિંહ
સુભાષ ચંદ્રબોઝ
જવાહરલાલ નેહરુ
ગાંધીજી
ગણતંત્ર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
૨૬ જાન્યુઆરી
૨૬ ફેબ્રુઆરી
૧૫ ઓગસ્ટ
૨ ઓક્ટોબર
આ મહાન વ્યક્તિ કોણ છે?
ગાંધીજી
ચાચા જવાહરલાલ નેહરુ
ડૉક્ટર બી.આર. આંબેડકર
નરેન્દ્ર મોદી
પહેલો ગણતંત્ર દિવસ ક્યાં ઉજવવામાં આવ્યો?
દિલ્હી
મુંબઈ
અલ્હાબાદ
અમદાવાદ
ગણતંત્ર દિવસ એ ભારતનો _____ તહેવાર છે.
રાષ્ટ્રીય
ધાર્મિક
સામાજીક
મને ખબર નથી
આ ફોટો કોનો છે?
ચંદ્ર શેખર આઝાદ
નેતાજી સુભાષચંદ્ર બોઝ
મહાત્મા ગાંધી
ભગત સિંહ
આપણા રાષ્ટ્ર-ધ્વજ માં કેટલા રંગોના પટ્ટાઓ આવેલા છે?
2
3
4
5
આ ફોટો કોનો છે?
સુભાષચંંદ્ર બોઝ
જવાહરલાલ નહેરુ
સરદાર વલ્લભભાઈ પટેલ
સ્વામી વિવેકાનંદ
આ શેની તસ્વીર છે?
રાષ્ટ્રીય ધ્વજ
રાષ્ટ્રીય મુદ્રા
ત્રિરંગો
અશોક ચક્ર
આ ફોટો કોનો છે?
સુભાષચંંદ્ર બોઝ
જવાહરલાલ નહેરુ
સરદાર વલ્લભભાઈ પટેલ
સ્વામી વિવેકાનંદ
આ ફોટો કોનો છે?
ચંદ્ર શેખર આઝાદ
નેતાજી સુભાષચંદ્ર બોઝ
મહાત્મા ગાંધી
ભગત સિંહ
ભારતના રાષ્ટ્રીય ગીત 'વંદેમાતરમ'ના રચયિતા કોણ છે?
લાલ બહાદુર શાસ્ત્રી
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
રવીન્દ્રનાથ ટાગોર
સુભાષચંદ્ર બોઝ
'સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તેને મેળવીને જ જંપીશ'. આ નારો કયા મહાન વ્યક્તિનો છે ?
સુભાષચંદ્ર બોઝ
લાલ બહાદુર શાસ્ત્રી
મહાત્મા ગાંધી
બાલગંગાધર ટિળક
નીચે આપેલ ચિત્ર માંથી ભારતના વીર ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદનું ચિત્ર કયું છે ?
સ્વતંત્રતા પછી વર્તમાન ભારતીય રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન કોણે તૈયાર કરી ?
જે. બી. કૃપલાણી
અટલબિહારી વાજપેયી
પિંગલી વેકૈયા
આ પૈકી કોઈ નહીં
"જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન" આ નારો ભારતના કયા મહાન વ્યક્તિએ આપ્યો છે ?
"આરામ હરામ હૈ" આ નારો ભારતના કયા મહાન વ્યક્તિએ આપ્યો છે ?
વલ્લભભાઈ પટેલનું ઉપનામ શું છે?
ગુરુદેવ
રાજાજી
લોખંડી પુરુષ
મહારાજ
"મારે મને ઈશ્વર એ સત્ય છે અને સત્ય એ જ ઈશ્વર છે" આ નારો ભારતના કયા મહાન વ્યક્તિએ આપ્યો છે ?
