wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ – 9

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ભગવાન શ્રીકૃષ્ણએ કોને મુખમાં બ્રહ્માંડના દર્શન કરાવ્યા હતા ?

a)

યશોદામા

b)

બલરામજી

c)

દેવકીમા

d)

રાધાજી

2.

ભગવાન શ્રીકૃષ્ણએ પોતાનું વિશ્વરૂપ કોને દેખાડ્યું હતું ?

a)

બલરામજી

b)

ભીમ

c)

અર્જુન

d)

પાંડવ

3.

जन्म कर्म च मे दिव्यम् – આ ક્યા ગ્રંથનો શ્લોક છે ?

a)

ગીતા

b)

ભાગવત

c)

વેદ

d)

ઉપનિષદ્

4.

દિવ્ય માનુષ રૂપ એક કરી દિન્હા – આ કીર્તનના રચયિતા કોણ છે ?

a)

મુક્તાનંદ સ્વામી

b)

દેવાનંદ સ્વામી

c)

બ્રહ્માનંદ સ્વામી

d)

પ્રેમાનંદ સ્વામી

5.

શ્રીજી મહારાજના મહિમાવંત સ્ત્રીભક્ત મૂળી ડોશી ક્યા ગામના હતા ?

a)

લોજ

b)

કાલવાણી

c)

સારંગપુર

d)

ઘાંડલા

6.

પ્રગટને ભજી ભજી પાર પામ્યા ઘણા – એ કોની રચના છે ?

a)

દેવાનંદ સ્વામી

b)

પ્રેમાનંદ સ્વામી

c)

મુક્તાનંદ સ્વામી

d)

બ્રહ્માનંદ સ્વામી

7.

ભૂતળ ભક્તિ પદારથ મોટું – એ પદની રચના કોણે કરી છે ?

a)

નરસિંહ મહેતા

b)

મીરા બાઈ

c)

સુરદાસજી

d)

કાલિદાસજી

8.

રામકૃષ્ણ પરમહંસ કોની ઉપાસના-ભક્તિ કરતા હતા ?

a)

અંબાજી

b)

ભગવાન શ્રીકૃષ્ણ

c)

મહાકાળી

d)

ભગવાન શ્રીરામ

9.

મીરાંબાઈ ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિમાં સદેહે ક્યા સ્થળે સમાયા હતા ?

a)

નાથદ્વારા

b)

વૃંદાવન

c)

દ્વારિકા

d)

મથુરા

10.

એ..આ-આ...એ – આ પ્રગટભાવનું વિધાન કોનું છે ?

a)

શાસ્ત્રીજી મહારાજ

b)

જોગી સ્વામી

c)

ગુણાતીતાનંદ સ્વામી

d)

માધવપ્રિય સ્વામી