Worksheetsસામાજિક વિજ્ઞાન
Total questions: 9
Worksheet time: 5mins
Name
Class
Date
1.
રાજશ્રી ને કોણે કેદ કરી હતી?
a)
વિષાણુગુપ્ત
b)
દેવગુપ્ત
c)
સમુદ્રગુપ્ત
d)
ચંદ્રગુપ્ત
2.
સીરી નગર કોને વસાવ્યું હતું ?
a)
અલ્લાઉદ્દીન ખલજી
b)
ફિરોજશાહ તુગલક
c)
સિકંદર લોદી
d)
ઇલતુતમિશ
3.
અલાઇ દરવાજાનું નિર્માણ કોના સમયમાં થયું હતું ?
a)
ઇબ્રાહિમ લોદી
b)
ફિરોજશાહ તુગલક
c)
અલ્લાઉદ્દીન ખલજી
d)
ઈલતુત્મિશ
4.
દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક કોણ હતા ?
a)
અનારકલી
b)
નૂરજહાં
c)
મુમતાઝ
d)
રઝિયા સુલતા ના
5.
કોના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતૂતા ભારતની મુલાકાતે આવેલ હતો ?
a)
મોહમ્મદ તૂગલક
b)
ફિરોજશાહ તુગલક
c)
ગિયાસુદ્દીન તુગલક
d)
તૈમુર લંગ
6.
નીચેનામાંથી આંધ્રના ભોજ તરીકે કોણ ઓળખ પામ્યા હતા ?
a)
હરિહરાય
b)
કૃષ્ણદેવરાય
c)
બુક્કારાય
d)
આપેલ એક પણ નહીં
7.
કુતુબમિનાર ક્યાં આવેલ છે ?
a)
મુંબઈમાં
b)
દિલ્હીમાં
c)
આગ્રામાં
d)
જયપુરમાં
8.
જંગલો આપણને કયો વાયુ પૂરો પાડે છે?
a)
ઓકિસજન
b)
નાઈટ્રોજન
c)
કાબૅન ડાયોક્સાઈડ
9.
જંગલો નાં વિનાશ થી શું થાય છે?
a)
દુષ્કાળ પડે છે
b)
વરસાદ પડે છે
100 %
