wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

15 ઓગસ્ટ સ્પેશિયલ પ્રશ્નો

Total questions: 35

Worksheet time: 18mins

Name
Class
Date
1.

ભારત ના રાષ્ટ્ર પિતા કોણ છે?

a)

જવાહરલાલ નેહરુ

b)

ગાંધીજી

c)

સરદાર વલ્લભભાઈ પટેલ

d)

સુભાષ ચંદ્ર બોઝ

2.

નીચેનામાંથી કોને લોખંડી પુરુષ નું બિરુદ મળ્યું છે?

a)

જવાહરલાલ નેહરુ

b)

ગાંધીજી

c)

સુભાષ ચંદ્ર બોઝ

d)

સરદાર વલ્લભભાઈ પટેલ

3.

ભારત દેશ ને આઝાદી કઈ સાલ મા મળી?

a)

1948

b)

1947

c)

1949

d)

1946

4.

ભારત દેશ ન। બંધારણ ના ઘડવૈયા કોણ હતા?

a)

ડૉ સર્વોપલી રાધાકૃષ્ણ

b)

ડો બાબાસાહેબ આંબેડકર

c)

સરદાર વલ્લભભાઈ પટેલ

d)

જવાહરલાલ નેહરુ

5.

કયા દિવસ ને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે?

a)

26 January

b)

15th august

6.

કયા દિવસ ને ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે?

a)

15th August

b)

26th January

7.

આ મહાન વ્યક્તિ કોણ છે?

a)

ગાંધીજી

b)

ચાચા જવાહરલાલ નેહરુ

c)

ડૉક્ટર બી.આર. આંબેડકર

d)

નરેન્દ્ર મોદી

8.

ગાંધીજીએ ભારતનું બંધારણ લખ્યું.

આ સાચું છે કે ખોટું?

a)

સાચું

b)

ખોટું

9.

પહેલો ગણતંત્ર દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો?

a)

૧૫ જાન્યુઆરી ૧૯૪૭

b)

૨૬ ઓગસ્ટ ૧૯૪૬

c)

૧૫ ઓક્ટોબર ૧૯૯૯

d)

૨૬ જાન્યુઆરી ૧૯૫૦

10.

ગણતંત્ર દિવસ એ ભારતમાં _____ તહેવાર છે.

a)

રાષ્ટ્રીય

b)

ધાર્મિક

c)

સામાજીક

d)

મને ખબર નથી  

11.

આપણા દેશને આઝાદ કરવા માં કયા નેતાને વધારે મદદ કરી ?

a)

ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

b)

સરદાર વલ્લભભાઈ પટેલ

c)

મહાત્મા ગાંધી

d)

જવાહર લાલ નેહરુ

12.

રાષ્ટ્રધ્વજ કયા કપડા માંથી બનાવેલો હોય છે ?

a)

સીલ્ક ના કપડા માંથી

b)

ખાદી ના કપડા માંથી

c)

જુના કપડા માંથી

d)

નવા કપડા માંથી

13.

સ્વતંત્ર ભારતના રાષ્ટ્રધ્વજની ડિઝાઇન કોણે તૈયાર કરી હતી ?

a)

રામાસ્વામી

b)

રવીન્દ્રનાથ ટાગોર

c)

પીન્ગલિ વૈકયા

d)

મહાત્મા ગાંધી

14.

૧૫ મી ઓગસ્ટ એ કેટલી પરેડો યોજાય છે ?

a)

b)

c)

d)

15.

ભારતનું રાષ્ટ્રીય ગાન કર્યું છે ?

a)

વંદે માતરમ

b)

સારે જહાં સે અચ્છા

c)

જન ગણ મન

d)

ઝંડા ઊંચા રહે હમારા

16.

ભારતના રાષ્ટ્રીય ધ્વજમાં બનેલ અશોક ચક્ર માં કેટલા આરા આવેલા છે ?

a)

૩૭

b)

૨૪

c)

૧૮

d)

૨૬

17.

દિલ્હીમાં લાલ કિલ્લા પર ધ્વજ વંદન કોણ કરે છે ?

a)

નીતિન પટેલ

b)

વિજય રૂપાણી

c)

વડાપ્રધાન મોદી

d)

ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

18.

દિલ્હીમાં લાલ કિલ્લા પર ધ્વજ વંદન કોણ કરે છે ?

a)

નીતિન પટેલ

b)

વિજય રૂપાણી

c)

વડાપ્રધાન મોદી

d)

ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

19.

૧૫ મી ઓગસ્ટને બીજા ક્યાં નામથી ઓળખવામાં આવે છે?

a)

સ્વાતંત્ર્ય દિન

b)

પ્રજાસત્તાક દિન

c)

બંધારણ દિન

d)

એકતા દિન

20.

ભારતના રાષ્ટ્રધ્વજમાં કેટલાં રંગો છે?

a)

b)

c)

d)

21.

રાષ્ટ્રધ્વજમાં વચ્ચે સફેદ રંગમાં આવેલ ચક્રને શું કહેવાય છે?

a)

અશોક ચક્ર

b)

વિર ચક્ર

c)

ગોળ ચક્ર

d)

આઝાદી ચક્ર

22.

રાષ્ટ્રધ્વજમાં સૌથી ઉપર કયો રંગ આવેલ છે?

a)

કેસરી

b)

સફેદ

c)

લીલો

d)

વાદળી

23.

રાષ્ટ્રધ્વજમાં સૌથી નીચે કયો રંગ આવેલ છે?

a)

કેસરી

b)

સફેદ

c)

લીલો

d)

વાદળી

24.

આપણા રાષ્ટ્રધ્વજનું નામ શું છે?

a)

તિરંગો

b)

ઝંડો

c)

ધ્વજ

d)

ધજા

25.

આપણું રાષ્ટ્રીયગીત કયું છે?

a)

જન... ગન... મન...

b)

વંદે માતરમ્

c)

સારે જહાંસે અચ્છા

d)

મેરે દેશ કી ધરતી...

26.

આપેલ ચિત્ર શાનું છે?

a)

રાષ્ટ્રીય પક્ષી - મોર

b)

રાજ્ય પક્ષી - મોર

c)

કેન્દ્રીય પક્ષી - મોર

d)

રાજકીય પક્ષી - મોર

27.

આપેલ ચિત્ર શાનું છે?

a)

રાષ્ટ્રીય પ્રાણી - વાઘ

b)

રાજ્ય પ્રાણી - વાઘ

c)

કેન્દ્રીય પ્રાણી - વાઘ

d)

રાજકીય પ્રાણી - વાઘ

28.

ભારત દેશ ક્યારેય સ્વતંત્ર થયો ?

a)

૨૬ જાન્યુઆરી ૧૯૫૦

b)

બીજી ઓકટોબર ૧૯૪૭

c)

15 મી ઓગસ્ટ 1947

d)

15મી ઓગષ્ટ ૧૯૫૦

29.

ભારત નું રાષ્ટ્રગીત 'જન ગણ મન' ના રચયિતા કોણ છે ?

a)
b)
c)
d)
30.

ભારત નું રાષ્ટ્રગીત 'જન ગણ મન ' આશરે કેટલી સેકન્ડમાં ગવાવુ જોઈએ?

a)

40

b)

52

c)

60

d)

35

31.

આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા ?

a)
b)
c)
d)
32.

નીચેના પૈકી કયું ભારતનું રાષ્ટ્રીય પ્રતીક નથી ?

a)
b)
c)
d)
33.

ભારતીય રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈ નું પ્રમાણ માપ કેટલું છે ?

a)

3 : 2

b)

1 : 2

c)

1 : 3

d)

3 : 1

34.

ભારતીય રાષ્ટ્રધ્વજ શાનું પ્રતીક છે ?

a)

શાંતિનું

b)

શૌર્યનું

c)

પ્રગતિનું

d)

તમામ

35.

સ્વાતંત્ર દિન નિમિત્તે ભારતના લાલ કિલ્લા પરથી ધ્વજારોહણ કોણ કરે છે ?

a)

રાષ્ટ્રપતિ

b)

મુખ્ય ન્યાયાધીશ

c)

વડાપ્રધાન

d)

ગૃહ પ્રધાન