wayground logo

Lembar Kerja Gratis yang Dapat Dicetak

BARU

Ukuran huruf

S
M
L
XL
Lembar kerja

ગુજરાતી સાહિત્ય 1

Total soal: 30

Worksheet time: 15mins

Nama
Kelas
Tanggal
1.

ઊર્મિકાવ્યમાં પ્રથમ પંક્તિને શું કહેવામાં આવે છે ?

a)

અંતરો

b)

આંદોલિત પંક્તિ

c)

ધ્રુવ પંક્તિ

d)

મત્લા

2.

કોને જગતનો સૌથી મોટો ઊર્મિકવિ ગણવામાં આવે છે ?

a)

મિલ્ટન

b)

પેટ્રાર્ક

c)

શેક્સપિયર

d)

વર્ડ્ઝવર્થ

3.

ગઝલ કેવો સાહિત્ય પ્રકાર છે ?

a)

પાકિસ્તાની

b)

ઈરાની

c)

જાપાનીઝ

d)

ઇટાલિયન

4.

ગઝલ બાબતેકઈ જોડ સાચી નથી ?

a)

મકતા- અંતિમ શેર

b)

હાસ્યરસની ગઝલ- હઝલ

c)

ગઝલમાં સ્થિર પ્રાસ- કાફિયા

d)

ગઝલની દરેક પંક્તિ- શેર

5.

સોનેટસાહિત્ય સ્વરૂપની ઉત્પતિ કયા દેશમાંથી થઇ છે ?

a)

જાપાન

b)

ઇટાલી

c)

ફ્રાન્સ

d)

ઈરાન

6.

કવિ કાન્તનું એકમાત્ર સોનેટ કયું છે ?

a)

ભણકારા

b)

છિન્નપત્ર

c)

ઉપહાર

d)

ઉપકાર

7.

સાહિત્ય સ્વરૂપની કઈ રચનાને કવિતાકલાની કલગી કહેવામાં આવે છે ?

a)

ઊર્મિકાવ્ય

b)

ભજન

c)

ગરબી

d)

સોનેટ

8.

છપ્પા એટલે કેટલી લીટીઓનો સમૂહ ?

a)

ત્રણ

b)

ચાર

c)

પાંચ

d)

9.

નીચેનામાંથી કયા સાહિત્ય સ્વરૂપમાં તાલબદ્ધ સંઘનૃત્ય કરવામાં આવતું નથી ?

a)

ગરબા

b)

ધૂન

c)

ગરબી

d)

રાસ

10.

નવલરામ કયાંના વાતની હતા ?

a)

સુરત

b)

ભરૂચ

c)

અમદાવાદ

d)

વડોદરા

11.

ગુજરાતી સાહિત્યને ' અસ્મિતા ' શબ્દ સૌ પ્રથમ કોણે આપ્યો ?

a)

ગૌરીશંકર જોશી

b)

ઉમાશંકર જોશી

c)

મનુભાઈ પંચોળી

d)

કનૈયાલાલ મુનશી

12.

ધૂમકેતુની યાદગાર એવી એક વાર્તા નીચેનામાંથી કઈ છે ?

a)

ચૌલાદેવી

b)

અવલોકન

c)

ભૈયાદાદા

d)

હીરાકણી

13.

નીચેનામાંથી કઈ એક કૃતિ કોઈ કારણોસર બીજી કૃતિ કરતાં જુદી પડે છે ?

a)

માનવીની ભવાઈ

b)

ભાંગ્યાના ભેરૂ

c)

મળેલા જીવ

d)

બંદીઘર

14.

એક સાહિત્યકાર કે જેમનો જન્મ કપડવંજમાં થયો હતો, પિતા વ્યવસાયે વકીલ હતા, તે સાહિત્યકાર કોણ ?

a)

સ્વામી આનંદ

b)

રાજેન્દ્ર શાહ

c)

જયંત દલાલ

d)

સુરેશ જોશી

15.

કયા સાહિત્યકારે નાનાભાઈ ભટ્ટની પ્રેરણાથી આંબલાની ગ્રામ દક્ષિણામૂર્તિ સંસ્થામાં શિક્ષક તરીકે સેવા આપી હતી ?

a)

ગિજુભાઈ બધેકા

b)

જ્યોતીન્દ્ર દવે

c)

મનુભાઈ પંચોળી

d)

કવિ ન્હાનાલાલ

16.

માલી ડોશી, કાળુ, રાજુ કઈ કૃતિના મહત્વના પાત્રો છે ?

a)

લોહીની સગાઇ

b)

મળેલા જીવ

c)

માનવીની ભવાઈ

d)

ભાગ્યના ભેરૂ

17.

એક સાહીત્યકારનો જન્મ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાનાં માંડલી ગામમાં થયો હતો તે સાહિત્યકારનું નામ શું છે ?

a)

મનુભાઈ પંચોળી

b)

ગૌરીશંકર જોશી

c)

કનૈયાલાલ મુનશી

d)

પન્નાલાલ પટેલ

18.

પહાડનું બાળક ઓળખાવતા સાહિત્યકારે પોતાની કઈ સાહિત્યકૃતિમાં વ્રતકથાઓનું નિરૂપણ કર્યું છે ?

a)

ઝવેરચંદ મેઘાણી

b)

વેણીનાં ફૂલ

c)

કંકાવટી

d)

કિલ્લોલ

19.

નીચેનામાંથી કઈ એક વાક્ય રચના બીજા વાક્ય કરતા જુદી પડે છે ?

a)

છેલ્લો કટોરો ઝેરનો આ...

b)

રક્ત ટપકતી સો સો જોળી સમરાંગણથી આવે...

c)

આષાઢી સાંજના અંબર ગાજે....

d)

જય જય ગરવી ગુજરાત ...

20.

કોને ' સાબરમતી ' સામયિકમાં વર્ષભેર શ્રેષ્ઠ લેખ લખવા બદલ ગાંધીજીના હસ્તે " તાતાગૌરી રૌપ્ય ચંદ્રક " મળેલો ?

a)

સુન્દરમ્

b)

ધૂમકેતુ

c)

સ્વામી આનંદ

d)

પન્નાલાલ પટેલ

21.

રાય કરણઘેલો ઐતિહાસિક નવલકથા કયા સાહિત્યકારની છે ?

a)

સુન્દરમ્

b)

ધૂમકેતુ

c)

સ્વામી આનંદ

d)

પન્નાલાલ પટેલ

22.

'એક સાહિત્યકાર કે જેમનો જન્મ સૌરાષ્ટ્રના વીરપુરમાં થયો હતો જેમના હાથે ગોવિંદનું ખેતર જેવી સાહિત્યકૃતિ લખાઈ તે સાહિત્યકાર કોણ ?

a)

રમણભાઈ નિલકંઠ

b)

બળવંતરાય ઠાકોર

c)

નિરંજન ભગત

d)

ગૌરીશંકર જોશી

23.

ગાંધીયુગનું પ્રથમ કાવ્ય કયું ગણવામાં આવે છે ?

a)

છિન્નભિન્ન છું

b)

વિશ્વશાંતિ

c)

ચક ચક ચકલા

d)

રંગ રંગ વાદળિયા

24.

'ઉમાશંકર જોશીની કઈ કૃતિમાં ઈડરિયા પ્રદેશના સમાજજીવનને પ્રગટ કરવામાં આવ્યું છે ?

a)

નિશીથ

b)

સપ્તપદી

c)

સાપના ભારા

d)

ગંગોત્રી

25.

નીચેનામાંથી એક કૃતિ કોઈ કારણોસર બીજી કૃતિથી ભિન્ન છે તે કૃતિ કઈ ?

a)

રાજાધિરાજ

b)

પૃથિવી વલ્લભ

c)

જય સોમનાથ

d)

લોપામુદ્રા

26.

કયા સાહિત્યકારે "દર્શનિયું" નામનો દસ વાર્તાઓનો સંગ્રહ ગુજરાતીમાં આપ્યો છે ?

a)

બળવંતરાય ઠાકોર

b)

નવલરામ પંડ્યા

c)

પન્નાલાલ પટેલ

d)

ગૌરીશંકર જોશી

27.

કયા સાહિત્યકારને ઈ.સ. 1946 માં અંગ્રેજ સરકારે "દીવાન બહાદુર " નો ઈલ્કાબ આપ્યો હતો ?

a)

ઉમાશંકર જોશી

b)

નવલરામ પંડ્યા

c)

પન્નાલાલ પટેલ

d)

બળવંતરાય ઠાકોર

28.

ખંડકાવ્યોના સ્વરૂપ અને તેનો વિકાસ કરવાનું શ્રેય કયા ગુજરાતી સાહિત્યકારને ફાળે જાય છે ?

a)

આનંદ શંકર ધ્રુવ

b)

બળવંતરાય ઠાકોર

c)

મણિશંકર રત્નજી ભટ્ટ

d)

ચૂનીલાલ શાહ

29.

લોકપ્રિય એકાંકી " સોયનું નાકું " ના સર્જક કોણ છે ?

a)

જયંતી દલાલ

b)

હરેન્દ્ર દવે

c)

રાજેન્દ્ર શાહ

d)

સુરેશ જોશી

30.

કયા સાહિત્યકારનું કાશ્મીરના પ્રવાસથી પાછા ફરતી વખતે હૃદયરોગથી મૃત્યુ નીપજ્યું હતું ?

a)

કાન્ત

b)

સુન્દરમ્

c)

ખબરદાર

d)

જયંત પાઠક