Worksheetsધોરણ : 7 વિજ્ઞાન અને ટેક્નોલોજી સત્ર : 2
Total questions: 15
Worksheet time: 8mins
સૂક્ષ્મ જીવો મૃત વનસ્પતિ પર પ્રક્રિયા કરી ............. બનાવે છે.
રેતી
ફૂગ (મશરૂમ)
કળણ
લાકડું
નીચેનામાંથી કયો રોગ પાણીથી ફેલાતો નથી ?
કૉલેરા
ટાઇફોઇડ
કમળો
બેરીબેરી
નીચે આપેલામાંથી કઈ જંગલની પેદાશ નથી ?
ગુંદર
કેરોસીન
પ્લાયવુડ
મીણ
અંત:સ્ત્રવણ દ્વારા પાણી...............
જમીનમાં ઉતરે છે.
હવામાં ઊડી જાય છે.
પ્રદુષિત થાય છે.
મૂળ દ્વારા પ્રકાંડ સુધી પહોંચે છે.
નીચે આપેલ પૈકી પાણીની અછત માટે શું જવાબદાર નથી ?
ઔદ્યોગીકરણનો વિસ્તાર
વસ્તીવધારો
અતિવર્ષા
જળસ્રોતોનું અવ્યવસ્થાપન
બહિર્ગોળ અરીસામાં કયા પ્રકારનું પ્રતિબિંબ મળે છે ?
આભાસી અને મોટું
વાસ્તવિક અને મોટું
આભાસી અને નાનું
વાસ્તવિક અને નાનું
અંતર્ગોળ અરીસો હંમેશા આભાસી પ્રતિબિંબ જ રચે છે. - આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો.
સાચું ☑️
ખોટું ❎️
ફ્યૂઝ વિદ્યુતપ્રવાહની કઈ અસર પર કાર્ય કરે છે ?
ઉષ્મીય
ચુંબકીય
શારીરિક
રાસાયણિક
વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસર સૌપ્રથમ કોણે નોંધી હતી ?
વોલ્ટાએ
ઓસ્ટર્ડ
એમ્પીયર
ગેલેલીયો
અચળ ઝડપે ગતિ કરતાં પદાર્થનો અંતર - સમયનો આલેખ કેવો હોય ?
સમક્ષિતિજ સુરેખા
શિરોલંબ સુરેખા
વક્રરેખા
ત્રાંસી સુરેખા
ફલન પામેલા અંડકોષને ફલિતાંડ કહે છે. - આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો.
સાચું ☑️
ખોટું ❎️
નીચેનાં પૈકી કોનાં બીજ કાંટાવાળા હોય છે ?
મેપલ
મદાર
યુરેના
બાલસમ
પાનફૂટીમાં પ્રજનન .............. દ્વારા થાય છે.
પ્રકાંડ
પર્ણ
મૂળ
પુષ્પ
નર અને માદાજન્યુઓનું સંયુગ્મન ......... કહેવાય છે.
ફલન
પરાગનયન
પ્રજનન
બીજ નિર્માણ
ખેતરોમાં સિંચાઈ માટે નદીઓ જ એકમાત્ર સ્ત્રોત છે. - આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો.
સાચું ☑️
ખોટું ❎️
