wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

શ્રી હરિ સ્થાપિત મંદિરો

Total questions: 35

Worksheet time: 18mins

Name
Class
Date
1.

સારંગપુર હનુમાનજી મંદિરની સ્થાપના ક્યા સંતે કરી હતી ?

a)

રઘુવીરજી મહારાજ

b)

ગુણાતીતાનંદસ્વામી

c)

ગોપાળાનંદસ્વામી

d)

સહજાનંદસ્વામી

2.
ગંગાજળીયો કુવો ક્યા આવેલો છે ?
a)
જુનાગઢ
b)
વડતાલ
c)
ગઢડા
d)
સારંગપુર
3.
જ્ઞાનબાગ ક્યા આવેલો છે ?
a)
ભૂજ
b)
ગઢડા
c)
વડતાલ
d)
જુનાગઢ
4.

સારંગપુરમાં હનુમાનજી મહારાજની પ્રથમ આરતી કોણે ઉતારી ?

a)

ગુણાતીતાનંદ સ્વામી

b)

ગોપાળાનંદ સ્વામી

c)

ગોવીંદાનંદ સ્વામી

d)

ગોપાલદાસજી સ્વામી

5.
લક્ષ્મીવાડી ક્યા આવેલી છે ?
a)
અમદાવાદ
b)
વડતાલ
c)
ગઢડા
d)
ધોલેરા
6.

ગઢપુરમાં ગોપીનીથજી મહારાજની મૂર્તિ ક્યા સુથારે બનાવી હતી ?

a)

લાલજી સુથાર

b)

રામજી સુથાર

c)

નારાયણજી સુથાર

d)

એકપણ નહી

7.

સારંગપુરમાં હનુમાનજી મહારાજની મુર્તિ ક્યા સુથારે બનાવી હતી ?

a)

લાલજી સુથાર

b)

ગગજી કડીયા

c)

કાનજીભાઇ કડીયા

d)

નારાયણજી સુથાર

8.

મહારાજે રંગના હોજ ક્યા કરાવ્યા હતા ?

a)

જુનાગઢ

b)

ગઢડા

c)

વડતાલ

d)

અમદાવાદ

9.

બોરડીનાં કાંટા કોના વચનથી ખરી ગયાં હતાં ?

a)

પ્રેમાનંદ સ્વામી

b)

ગુણાતીતાનંદસ્વામી

c)

ગોપાળાનંદસ્વામી

d)

આધારાનંદ સ્વામી

10.
હરિ મંદિરોમાં કેટલી વખત આરતી થાય છે ?
a)
1
b)
3
c)
2
d)
5
11.
શીખરબંધ મંદિરોમાં કેટલી વાર આરતી થાય છે ?
a)
3
b)
2
c)
5
d)
7
12.

ગોપાળાનંદ સ્વામી ક્યાં મંદિરના મહંત હતા ?

a)

વડતાલ

b)

જુનાગઢ

c)

એકપણ નહી

d)

અમદાવાદ

13.

ગઢડામાં હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા કોણે કરી ?

a)

અયોધ્યાપ્રસાદજી મહારાજ

b)

વિહારીલાલજી મહારાજ

c)

રઘુવીરજી મહારાજ

d)

ગોપાળાનં સ્વામી

14.

ગઢડામાં હરિકૃષ્ણ મહારાજની જગ્યાએ પહેલા કઇ મૂર્તિ હતી ?

a)

ત્રિકમરાઇજી

b)

સુર્યનારાયણ

c)

વાસુદેવનારાયણ

d)

એકપણનહી

15.

જુનાગઢમાં રણછોડ-ત્રીકમરાયજી પધરાવેલ છે. ત્રીકમરાઇજી એટલે કોણ ?

a)

શ્રી કૃષ્ણ

b)

શ્રી રામચન્દ્રજી

c)

વામનજી

d)

દતાત્રેયજી

16.

ભૂજમાં મધ્યખંડમાં ક્યા દેવ બીરાજે છે ?

a)

નર-નારાયાણદેવ, ઘનશ્યામહારાજ

b)

નર-નારાયાણદેવ , ભક્તિમાતા

c)

નર-નારાયાણદેવ , હરિકૃષ્ણ મહારાજ

d)

એકપણનહી

17.

ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વાધામ ગમનબાદ બ્રહ્માનંદ સ્વામીને કઇ મુર્તિ માંથી દિવ્ય દર્શન આપ્યા હતા ?

a)

રાધારમણ દેવ

b)

હરિકૃષ્ણ મહારજ

c)

ગોપીનાથજી મહારાજ

d)

લક્ષ્મીનારાયણ દેવ

18.

નિષ્કુળાનંદ સ્વામીએ ક્યાં મંદિરમાં પથ્થમાંથી કમાનની કોતરણી કરેલી છે ?

a)

અમદાવાદ

b)

ગઢપુર

c)

ધોલેરા

d)

જુનાગઢ

19.

વડતાલ મંદિર ઉપર કેટલા શિખરો છે ?

a)

7

b)

11

c)

9

d)

24

20.

વડતાલમ મંદિર ક્યાં જીલ્લામાં આવેલુ છે ?

a)

આણંદ

b)

નડીયાદ

c)

ખેડા

d)

વડોદરા

21.

સારંગપુર મંદિરમાં હનુમાનજીની મૂર્તીની ફરતે વાનરસેનામાં કેટલા કપિ છે ?

a)

7

b)

11

c)

13

d)

9

22.

ગઢપુર મંદિરમાં હરિકૃષ્ણ મહારજની મુર્તિના યજમાન કોણ હતા ?

a)

ભગા શેઠ

b)

રઘુવીરજી મહારાજ

c)

શિવલાલ શેઠ

d)

અયોધ્યાપ્રસાદજી મહારાજ

23.

ગઢડા મંદિર આગળ હાલમાં છત્રી છે ત્યાં પહેલા શુ હતુ ?

a)

અક્ષર ઓરડી

b)

ઉતરાદાબારના ઓરડા

c)

સાધુની જાયગા

d)

દક્ષિણાદાબારના ઓરડા

24.
ગઢડા પ્રથમ પ્રકરણનુ વચનામૃત ક્યા સંબોધાયેલુ છે ?
a)
ઉતરાદાબારના ઓરડે
b)
લક્ષ્મીવાડીયે
c)
સાધુની જાયગામાં
d)
એકપણ નહી
25.
મંદિરોની સ્થાપના ચડતા ક્રમમાં ગોઠવો.
a)
અમદાવા, ભુજ, વડતાલ, ધોલેરા, ગઢડા, જુનાગઢ
b)
અમદાવા, ભુજ, ધોલેરા, જુનાગઢ,વડતાલ, ગઢડા
c)
અમદાવા, ભુજ, વડતાલ, ધોલેરા, જુનાગઢ, ગઢડા
d)
અમદાવા,વડતાલ, ભુજ, ધોલેરા, જુનાગઢ, ગઢડા
26.
ભગવાન શ્રી સ્વામિનારાણે ક્યાં મંદિરમાં દશ અવતારો પધરાવ્યા છે ?
a)
ગઢડા
b)
અમદાવાદ
c)
વડતાલ
d)
ધોલેરા
27.

અમદાવાદ મંદિરમાં અક્ષરધામનો તક્તો કોણે બનાવ્યો હતો ?

a)

પ્રાગજી ભગત

b)

કાનજી ભગત

c)

કેશવજી ભગત

d)

દેવજી ભગત

28.
ગઢડામાં આવેલ ઘેલા નદીનુ બીજુ નામ શુ છે ?
a)
સહસ્ર ધરો
b)
ગંગા નદી
c)
ઉન્નમત્ત ગંગા
d)
એકપણ નહી
29.
ભગવાન શ્રી સ્વામિનારાયણે શીવજી ક્યાં પધરાવ્યા છે ?
a)
ગઢડા
b)
સોમનાથ
c)
જુનાગઢ
d)
સારંગપુર
30.

મહારાજ વખતે જુનાગઢ મંદિરમાં બ્રહ્માજી સાથે વિમાનમાં બેસીને ક્યા સંત દર્શને આવ્યા હાતા ?

a)

ગોપાળાનંદ સ્વામી

b)

નારાયણદાસજી સ્વામી

c)

ભગવાનદાસજી સ્વામી

d)

માધવદાસજી સ્વીમી

31.
ક્યા મંદિરનાં પાયા ભૂતોએ પુર્યા છે ?
a)
સારંગપુર
b)
જુનાગઢ
c)
ગઢડા
d)
વડતાલ
32.
રાધાવાવ ક્યા આવેલી છે ?
a)
જુનાગઢ
b)
વડતાલ
c)
ગઢડા
d)
સારંગપુર
33.
રાધાડેરી ક્યા આલેલી છે ?
a)
વડતાલ
b)
ભુજ
c)
જુનાગઢ
d)
ધોલેરા
34.

ધોલેરા મંદિર ક્યા જીલ્લામાં આવેલુ છો ?

a)

રાજકોટ

b)

ભાવનગર

c)

અમદાવાાદ

d)

સુરેન્દ્રનગર

35.

ગઢપુર મંદિરમાં હરિકૃષ્ણ મહારાજની પ્રતીષ્ઠા ગોપીનાથજી મહારાજ સાથે થઇ હતી ?

a)

ના

b)

હા