wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ભગવાન શ્રી સ્વામિનારાયણ ચરિત ગાથા-1 (પેઇજ નંબર 371થી 390 )

Total questions: 31

Worksheet time: 10mins

Name
Class
Date
1.

શ્રીજી મહારાજ કોને લાડથી "લક્ષ્મણ જતી" કહેતા ?

a)

સુરાખાચર

b)

દાદા ખાચર

c)

મુકુંદ બ્રહ્મચારી

d)

બ્રહ્માનંદસ્વામી

2.

અઢાર પરમહંસમાં સુરાખાચર નું નામ હતું ?

a)

હા

b)

ના

3.

સુરાખાચરના પુત્રનું નામ .......... અને પત્નીનું નામ .............. હતું ?

a)

નાથા ખાચર - શાન્તાબા

b)

હઠિયો ખાચર - શાન્તાબા

c)

અમરા ખાચર - શાન્તાબા

d)

બાવા ખાચર - જીવીબાઇ

4.

............... ના વાજસૂર ખાચરે ............... ની પરીક્ષા લેવા ગણિકા મોકલેલ.

a)

જસદણ - સુરાખાચર

b)

વડનગર - સુરાખાચર

c)

વિસનગર - નાજા જોગિયા

d)

જસદણ - નાજા જોગિયા

5.

કુસંગીના ફેલમાં .............. ના ............

a)

સત્સંગી - રોટલા

b)

સત્સંગી - થેપલા

c)

સજ્જન - રોટલા

d)

બધાઈ - ઓટલા

6.

ખંભાળાના ક્યાં દરબારથી વ્યસન છૂટતું ન હતું ?

a)

મુળુ ખાચર

b)

દાહા ખાચર

c)

બાવલા ખાચર

d)

મુળુ મરજાદી

7.

આ બધા તો સ્વામિનારાયણીયા છે પણ હોકાવાળો સ્વામિનારાયણીયો નથી. - કોણ કોને કહે છે ?

a)

લોકો - મુળુ ખાચરને

b)

વાજસૂર ખાચર - સંઘ ને

c)

મુળુ ખાચર - વાજસૂર ખાચર ને

d)

એકપણ નહિ

8.

કારીયાણીના ............. બાળ બ્રહ્મચારી હતા.

a)

માચા ખાચર

b)

વસતા ખાચર

c)

દેવલ ખાચર

d)

ઉકા ખાચર

9.

શ્રીજી મહારાજે માચા ખાચરને ક્યાં વચનામૃતમાં યાદ કર્યા છે ?

a)

ગ. મ. 38

b)

ગ. અ. 38

c)

કારીયાણી 3

d)

અમદાવાદ 4

10.
ખીમા સુથારે મંત્રેલા મગનું શાક કર્યું ?
a)
ના
b)
હા
11.
ગઢડાના કોણ સુખડના લાકડામાંથી કંઠી બનાવવામાં કુશળ કારીગર હતા ?
a)
ખીમા સુથાર
b)
રાવજી સુથાર
c)
લાલજી સુથાર
d)
સુરજી સુથાર
12.
ખીમા સુથારના પરચાથી જે બ્રાહ્મણ સાધુ થયા તેનું નામ આપો.
a)
શૂન્યાતીતાનંદસ્વામી
b)
શુન્યાત્માનંસ્વામી
c)
શુન્યશુન્યાનંદસ્વામી
d)
અપૂર્વાનંદસ્વામી
13.

ઉચ્ચ કોણ અને નીચ કોણ - કોણ કોને કહે છે ?

a)

જેતપુર દરબાર - શ્રીજી મહારાજ

b)

જેતપુર દરબાર - મુક્તાનંદસ્વામી

c)

જસા ખવાસ - દાહ ખાચર

d)

સુરાખાચર - જસદણ દરબાર

14.

ભક્તિ કરે તે ........ કુળનો અને ન કરે તે ........... કુળનો.

a)

ઉચ્ચ - નીચ

b)

ભગત - કુસંગ

c)

અમારા - જામપુરી ના

d)

દૈવી - આસુરી

15.

સ્વામિનારાયણ સંપ્રદાય માં છાણી ગામના ........... અને ............ જાણીતા ભક્તો છે.

a)

તેજા બાપા - નારણદાસ

b)

ગોવા ભંગી - સગરામ

c)

તેજા બાપા - ગોવા ભંગી

d)

એકપણ નહિ

16.

છાણીના તેજા બાપા વ્યવસાયે .............. હતા ?

a)

વણકર

b)

કૃષિકર - ખેડૂત

c)

રંગરેજ

d)

ચર્મકર

17.

વડતાલનું મંદિર ............. શિખરોનું અને ........... આકારનું છે.

a)

નવ - કમળ

b)

આઠ - મત્સ્ય

c)

સાત - પતંગ

d)

બાર - વિમાન

18.

વડતાલ મંદિરના ઇતિહાસ મુજબ છાણી ગામના હરિજનો એ ચાર-પાચ દિવસમાં કેટલી ઈંટો બનાવેલી ?

a)

અઢી લાખ

b)

બે લાખ

c)

પચાસ હાજર

d)

ઈંટો નહોતી બનાવી

19.

છાણીના તેજા બાપાને ક્યાંસ્વામીનો જોગ હતો ?

a)

ગોપાળાનંદસ્વામી

b)

ગુણાતીતાનંદસ્વામી

c)

મુક્તાનંદસ્વામી

d)

રામાનંદસ્વામી

20.
તેજાબાપા એ મહારાજ પાસેથી પ્રસાદીનું શું માગ્યું ?
a)
ઈંટ
b)
ચાદર
c)
ચાખડી
d)
લાકડી
21.
શ્રીજી મહારાજ છાણી ગામમાં ગયેલા નથી.
a)
ખોટું
b)
સાચું
22.
તમારી રસોઈ અમને ન ખપે - કોણ કોને કહે છે ?
a)
તેજાબાપા - બ્રાહ્મણ
b)
ગોવોભંગી - તેજા બાપા
c)
સંગ્રામ - ગોવાભંગી
d)
શ્રીજી મહારાજ - બ્રાહ્મણ ને
23.
તેજાબાપા ને મળેલ પ્રસાદીની ઈંટ હાલ ક્યાં છે ?
a)
વડતાલ
b)
છાણી
c)
અમદાવાદ - મ્યૂઝિયમ
d)
અક્ષરધામ - મહારાજ પાસે
24.
તેજાબાપાના શિષ્ય કવિરાજનું નામ આપો.
a)
નારણદાસ
b)
દલપતરામ
c)
ન્હાનાલાલ
d)
પન્નાલાલ
25.
જુઓ જુઓ છેલાજીનું છોગલિયું...... આ કીર્તન કોણે બનાવેલુ છે ?
a)
નારણદાસ
b)
તેજાબાપા
c)
કુમનદાસ
d)
ગંગદાસભાઈ
26.
ફૂલતોરા ગુલાબી લટકે છે, ભ્રમર કરે છે ...............
a)
ગુંજાર
b)
કલરાવ
c)
ગણગણાટ
d)
એકપણ નહિ
27.

ટીંબી ગામના કોળી ................ ને મહારાજ વારંવાર દર્શન આપતા.

a)

વીરા સાંખડ

b)

વેરાભાઈ

c)

તેજાબાપા

d)

ઘેલા કોળી

28.
બોલો અમે આત્મા છીએ - પ્રસંગ ક્યાં ગામનો છે.
a)
અગતરાઈ
b)
માણાવદર
c)
લોજ
d)
ફરેણી
29.
ચુડાના ............ પગે ચાલીને લોયા મહારાજના દર્શને આવેલા.
a)
ગંગાબાઈ
b)
વસનદાસ
c)
ચાંદબાઇ
d)
રાજબાઇ
30.
તમારા ફળિયામાં ઢોર મારે તો કોણ લેવા આવે ? - કોણ કોને પૂછે છે ?
a)
શ્રીજી મહારાજ - શાન્તાબા ને
b)
શ્રીજી મહારાજ - ગાંગુ ને
c)
શ્રીજી મહારાજ - ગંગા બા ને
d)
એકપણ નહિ
31.

પૂર્વ જન્મમાં ઉજળિયાત કોમમાં જન્મેલા શ્રીમંત શેઠાણી કોણ હતા ?

a)

ગંગાબા

b)

શાન્તાબા

c)

રાજબાઇ

d)

ત્રણેય