NEW
Font size
Worksheetsભગવાન શ્રી સ્વામિનારાયણ ચરિત ગાથા-1 (પેઇજ નંબર 371થી 390 )
Total questions: 31
Worksheet time: 10mins
શ્રીજી મહારાજ કોને લાડથી "લક્ષ્મણ જતી" કહેતા ?
સુરાખાચર
દાદા ખાચર
મુકુંદ બ્રહ્મચારી
બ્રહ્માનંદસ્વામી
અઢાર પરમહંસમાં સુરાખાચર નું નામ હતું ?
હા
ના
સુરાખાચરના પુત્રનું નામ .......... અને પત્નીનું નામ .............. હતું ?
નાથા ખાચર - શાન્તાબા
હઠિયો ખાચર - શાન્તાબા
અમરા ખાચર - શાન્તાબા
બાવા ખાચર - જીવીબાઇ
............... ના વાજસૂર ખાચરે ............... ની પરીક્ષા લેવા ગણિકા મોકલેલ.
જસદણ - સુરાખાચર
વડનગર - સુરાખાચર
વિસનગર - નાજા જોગિયા
જસદણ - નાજા જોગિયા
કુસંગીના ફેલમાં .............. ના ............
સત્સંગી - રોટલા
સત્સંગી - થેપલા
સજ્જન - રોટલા
બધાઈ - ઓટલા
ખંભાળાના ક્યાં દરબારથી વ્યસન છૂટતું ન હતું ?
મુળુ ખાચર
દાહા ખાચર
બાવલા ખાચર
મુળુ મરજાદી
આ બધા તો સ્વામિનારાયણીયા છે પણ હોકાવાળો સ્વામિનારાયણીયો નથી. - કોણ કોને કહે છે ?
લોકો - મુળુ ખાચરને
વાજસૂર ખાચર - સંઘ ને
મુળુ ખાચર - વાજસૂર ખાચર ને
એકપણ નહિ
કારીયાણીના ............. બાળ બ્રહ્મચારી હતા.
માચા ખાચર
વસતા ખાચર
દેવલ ખાચર
ઉકા ખાચર
શ્રીજી મહારાજે માચા ખાચરને ક્યાં વચનામૃતમાં યાદ કર્યા છે ?
ગ. મ. 38
ગ. અ. 38
કારીયાણી 3
અમદાવાદ 4
ઉચ્ચ કોણ અને નીચ કોણ - કોણ કોને કહે છે ?
જેતપુર દરબાર - શ્રીજી મહારાજ
જેતપુર દરબાર - મુક્તાનંદસ્વામી
જસા ખવાસ - દાહ ખાચર
સુરાખાચર - જસદણ દરબાર
ભક્તિ કરે તે ........ કુળનો અને ન કરે તે ........... કુળનો.
ઉચ્ચ - નીચ
ભગત - કુસંગ
અમારા - જામપુરી ના
દૈવી - આસુરી
સ્વામિનારાયણ સંપ્રદાય માં છાણી ગામના ........... અને ............ જાણીતા ભક્તો છે.
તેજા બાપા - નારણદાસ
ગોવા ભંગી - સગરામ
તેજા બાપા - ગોવા ભંગી
એકપણ નહિ
છાણીના તેજા બાપા વ્યવસાયે .............. હતા ?
વણકર
કૃષિકર - ખેડૂત
રંગરેજ
ચર્મકર
વડતાલનું મંદિર ............. શિખરોનું અને ........... આકારનું છે.
નવ - કમળ
આઠ - મત્સ્ય
સાત - પતંગ
બાર - વિમાન
વડતાલ મંદિરના ઇતિહાસ મુજબ છાણી ગામના હરિજનો એ ચાર-પાચ દિવસમાં કેટલી ઈંટો બનાવેલી ?
અઢી લાખ
બે લાખ
પચાસ હાજર
ઈંટો નહોતી બનાવી
છાણીના તેજા બાપાને ક્યાંસ્વામીનો જોગ હતો ?
ગોપાળાનંદસ્વામી
ગુણાતીતાનંદસ્વામી
મુક્તાનંદસ્વામી
રામાનંદસ્વામી
ટીંબી ગામના કોળી ................ ને મહારાજ વારંવાર દર્શન આપતા.
વીરા સાંખડ
વેરાભાઈ
તેજાબાપા
ઘેલા કોળી
પૂર્વ જન્મમાં ઉજળિયાત કોમમાં જન્મેલા શ્રીમંત શેઠાણી કોણ હતા ?
ગંગાબા
શાન્તાબા
રાજબાઇ
ત્રણેય
