wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ભગવાન શ્રી સ્વામિનારાયણ ચરિત ગાથા-1 (પેઇજ નંબર 151 થી 175 )

Total questions: 31

Worksheet time: 16mins

Name
Class
Date
1.
નીલકંઠવર્ણીએ શીતળદાસને ક્યાં દિવસ સુધી રોક્યા ?
a)
રામાનંદસ્વામીના ચૌદમાના
b)
નીલકંઠવર્ણીની દીક્ષા સુધી
c)
બે દિવસ સુધી
d)
એકપણ નહી
2.

શીતળદાસ સાધુ થયા પછી શું નામ પાડ્યુ હતુ ?

a)

વ્યાપકાનંદ સ્વામી

b)

શુકાનંદસ્વામી

c)

અદ્વૈતાનંદસ્વામી

d)

સ્વરુપાનંદસ્વામી

3.

મુકુંદ બ્રહ્મચારી ક્યાંના વતની હતા ?

a)

મછિયાવ

b)

ફરેણી

c)

પીપલાણા

d)

ડભાણ

4.

સ્વામિનારાયણ સંપ્રદાયમાં મુકુંદ બ્રહ્મચારીની તુલના કોની સાથે થાય છે ?

a)

હનુમાનજી

b)

શેષજી

c)

લક્ષ્મણજી

d)

નારદજી

5.
કોણે અને ક્યાં મુળજી બ્રહ્મચારી પાસેથી જોડા લઈને તેલ ચોપડવા લાગ્યું ?
a)
વશરામ સુથાર-ભાદરા
b)
મુળજી શર્મા-ભાદરા
c)
વશરામ ભટ્ટ- ભાદરા
d)
દેવજી શર્મા-ભાદરા
6.
આનંદાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ શું હતું ?
a)
નવલસિંહજી
b)
ભગવતસિંહજી
c)
વનરાજસિંહજી
d)
વિઠ્ઠલસિંહજી
7.

આનંદાનંદ સ્વામીએ કોની પાસેથી વૈષ્ણવી દીક્ષા લીધી હતી ?

a)

રામ ગલોલાજી

b)

રામાનંદસ્વામી

c)

સહજાનંદસ્વામી

d)

આત્માનંદસ્વામી

8.
રામાનંદ સ્વામીએ દીક્ષા આપી હોય તેમાં પ્રથમ સંત કોણ હતા ?
a)
ભાઈ રામદાસજી
b)
વ્યાપકાનંદસ્વામી
c)
મુક્તાનંદસ્વામી
d)
સુખાનંદસ્વામી
9.
ભાઈ રામદાસજીના પૂર્વાશ્રમના ગામ નું નામ શું હતું ?
a)
સારંગ ગામ
b)
વલ્લભીપુર
c)
વિજયાનગર
d)
જમાલપુર
10.
"જ્ઞાનકૂંચી ગુરુગમસે ગયા તાળા ઉધડી" આ કીર્તનના રચયીતા કોણ છે ?
a)
બ્રહ્માનંદ સ્વામી
b)
મુક્તાનંદસ્વામી
c)
અદ્વેતાનંદસ્વામી
d)
વ્યાપકાનંદસ્વામી
11.
"કપટી , તેરે નામ કા ભજન કરતા હું" કોણ-કોને કહે છે ?
a)
મોહનદાસ-નીલકંઠવર્ણીને
b)
સુદામા-કૃષ્ણને
c)
ફઇબા-નીલકંઠને
d)
મોહનદાસ-રામાનંદસ્વામીને
12.
વ્રજ્યાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ આપો ?
a)
મોહનદાસ
b)
રાઘવજી
c)
વિજયદાસ
d)
મનોહરદાસ
13.
સદગુરુ રામાનંદ સ્વામી ધામમાં ગયા ત્યારે નીલકંઠ વર્ણીની ઉંમર કેટલી હતી ?
a)
22 વર્ષ
b)
18 વર્ષ
c)
20 વર્ષ
d)
21 વર્ષ
14.

ભગવાન શ્રી સ્વામિનારાયણે સર્વજીવ હિતાવહની સેવા ક્યાં શરુ કરી હતી ?

a)

માંગરોળ

b)

જુનાગઢ

c)

છપૈયા

d)

લોયા

15.

મગ્નિરામ ક્યાં ગ્રંથના આધારે સાધના કરેલી ?

a)

શારદા તંત્ર

b)

યંત્ર સમીધ

c)

ગાયત્રી તંત્ર

d)

ભૈરવ તંત્ર

16.
"માંત્રિકોના કુસંગથી તું મંત્ર-તંત્ર ના રવાડે ચડી ગયો છે" કોણ કોને કહે છે ?
a)
દેવી-મગ્નિરામને
b)
સહજાનંદસ્વામી-મગ્નિરામને
c)
મુક્તાનંદસ્વામી-મગ્નિરામ
d)
બ્રહ્માનંદસ્વામી-મગ્નિરામને
17.

મગ્નિરામ સાધુ થયા બાદ તેનું નામ શું હતું ?

a)

અદ્રેતાનંદ સ્વામી

b)

અદ્ભુતાનંદસ્વામી

c)

અદ્રોહાનંદસ્વામી

d)

યંત્રાનંદસ્વામી

18.

લાલ-લીલા છેડા વાળી લાકડી મહારાજે કોને આપેલી ?

a)

લખમણીયાને

b)

શેખજીને

c)

સુરાખાચરને

d)

અલૈયાખાચરને

19.
મહારાજે માંગરોળમાં ક્યુ પ્રકરણ ચલાવ્યું હતું ?
a)
સમાધિ પ્રકરણ
b)
લોટના ગોળા ખાવાનુ
c)
કંતાન પહેરવાનુ
d)
ગામમાં રહેવાનુ નહી
20.
માંગરોળમાં કોની વચ્ચે સંતાકૂકડી નું પ્રકરણ જામ્યું હતુ ?
a)
શ્રીજીમહારાજ - વાણીયા
b)
શ્રીજીમહારાજ- સંતો
c)
નાના બાળકો
d)
સંતો-ભક્તો
21.

શ્રીજી મહારાજે સોનીને સમાધી કરાવી ક્યા મોકલ્યો ?

a)

ગોલોકમાં

b)

અક્ષરધામમાં

c)

વૈકુંઠમાં

d)

નરકમાં

22.
સમાધી કેટલા પ્રકારની છે ?
a)
2
b)
6
c)
12
d)
4
23.
મગ્નિરામે ક્યા દેવીને વશ કર્યા હતા ?
a)
શારદા
b)
કાલીકા
c)
ગાયત્રી
d)
એકપણ નહી
24.
શીતળદાસ સામાધિમાં ગયા ત્યારે સિંહાસન પર પુરુષોત્તમનારાયણની જગ્યાએ કોના દર્શન થયા ?
a)
નીલકંઠવર્ણી
b)
રામાનંદસ્વામી
c)
ભગવાન શ્રીરામ
d)
ભગવાન શ્રીકૃષ્ણ
25.
મુળજી બ્રહ્મચારીને શ્રીજી મહારાજે સેવામાથી કાઢી મેલ્યાં ત્યારે બ્રહ્મચારી કોની પાસે ગયા ?
a)
ભાઇ રામદાસજી
b)
મુક્તાનંદસ્વામી
c)
ગોપાળાનંસ્વામી
d)
રામપ્રતાપભાઇ
26.
મુકુંદ બ્રહ્મચારીને વૈષ્ણવી દીક્ષા કોણે આપી ?
a)
રામાનંદસ્વામી
b)
સહજાનંદસ્વામી
c)
મુક્તાનંદસ્વામી
d)
રઘુવીરજી મહારાજ
27.
મુકુંદાનંદ બ્રહ્મચારીનુ બીજુ નામ શું હતુ ?
a)
એકપણ નહી
b)
ગજાનંદ બ્રહ્મચારી
c)
બાળાનંદ બ્રહ્મચારી
d)
મુળુ બ્રહ્મચારી
28.

શ્રીજી મહારાજેે સમાધિ પ્રકરણ શરુ કર્યુ ત્યારે મુકતાનંસ્વામી ક્યા હતા ?

a)

કચ્છ

b)

ગુજરાત

c)

માંગરોળ

d)

લોજ

29.
મોહનદાસ વૈરાગી નીલકંઠવર્ણીને ક્યા મળ્યા હતા ?
a)
નેપાળના જંગલમાં
b)
જગન્નાથપુરીમાં
c)
દક્ષીણમાં
d)
સોમનાથમાં
30.
મુળજી બ્રહ્મચારીનેે સેવામાથી કાઢ્યા એટલે શ્રીજી મહારાજને કોણે ઠપકો આપ્યો ?
a)
સુથાર ડોશીએ
b)
ભાઇરામદાસજી
c)
બ્રહ્માનંદસ્વામીએ
d)
સુરાખાચરે
31.
મગ્નીરામનો જન્મ ક્યાં થયો હતો ?
a)
પૂર્વ ભારત
b)
ઉત્તર ભારત
c)
દક્ષિણ ભારત
d)
પશ્ચીમ ભારત