wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

શ્રી ગણપતિ દાદા

Total questions: 34

Worksheet time: 17mins

Name
Class
Date
1.

ગણેશજી કોના પુત્ર છે ?

a)

શિવજી

b)

વિષ્ણુ

c)

બ્રહ્મા

d)

ઇન્દ્ર

2.

ગણેશજીના માતાનું નામ ________છે.

a)

પાર્વતીજી

b)

સરસ્વતી

c)

લક્ષ્મીજી

d)

રિદ્ધિ

3.

કોઈપણ શુભકાર્યના _________માં ગણેશજીની પૂજા કરાય છે.

a)

પ્રારંભ

b)

મધ્યમાં

c)

અંત

d)

એક પણ નહિ

4.

શુભકાર્યના પ્રારંભમાં ગણેશજીની પૂજા શા માટે કરવામાં આવે છે ?

a)

કાર્યમાં વિઘ્ન ન આવે

b)

દુંદાળા છે એટલે

c)

મોટી સૂંઢ છે એટલે

d)

એક પણ નહિ

5.

ગણેશજીના ભાઈનું નામ ________છે.

a)

કાર્તિકેય

b)

નારદજી

c)

ઇન્દ્રદેવ

d)

પરશુરામ

6.

ગણેશજીની બહેનનું નામ ___છે.

a)

ઓખા

b)

સરસ્વતી

c)

લક્ષ્મી

d)

સંતોષી

7.

બાળપણમાં ગણેશજીનું શિર કોણે કાપી નાખ્યું હતું ?

a)

શિવજી

b)

વિષ્ણુ

c)

બ્રહ્મા

d)

ઇન્દ્ર

8.

ગણેશજીને કેટલી પત્ની છે ?

a)

બે

b)

ત્રણ

c)

એક

d)

લગ્ન જ નહોતા કર્યા

9.

ગણેશજીનું વાહન ____છે.

a)

ઉંદર

b)

મોર

c)

પોઠીયો

d)

સિંહ

10.

બાળપણમાં ગણેશજીનું શિર કાપ્યા પછી કોનું શિર લગાવ્યું હતું ?

a)

હાથીના બચ્ચા

b)

પોઠીયા

c)

હાથી

d)

નંદી

11.

ગણપતિજીની પત્ની રિદ્ધિ એટલે__________.

a)

વૈભવ

b)

સફળતા

c)

જ્ઞાન

d)

પ્રેમ

12.

ગણેશચતુર્થી ક્યાં મહિનામાં આવે છે ?

a)

ભાદરવા સુદી ચતુર્થી

b)

ભાદરવા વદિ ચતુર્થી

c)

આસો સુદી ચતુર્થી

d)

આસો વદી ચતુર્થી

13.

ગણેશચતુર્થીના દિવસે ગણેશજીને _____ધરાવવામાં આવે છે.

a)

મોદક

b)

લાપસી

c)

પંજરી

d)

કુલેર

14.

ગણેશજી વિઘ્નોને હરતા હોવાથી તે વિઘ્નવિનાયક દેવ તરીકે પણ ઓળખાય છે.

a)

સાચું

b)

ખોટું

15.

પૂજામાં ગણપતિની ડાબી અને જમણી બાજુ તેની પત્નીની જગ્યાએ ______મુકવામાં આવે છે.

a)

સોપારી

b)

શ્રીફળ

c)

ફૂલ

d)

ચોખા

16.

ગણપતિજીના પુત્રો લાભ અને શુભ છે ?

a)

સાચું

b)

ખોટું

17.

પ્રવેશદ્વારની ઉપર ગણેશજીની પ્રતિમાની આજુબાજુ શું લખવામાં આવે છે ?

a)

લાભ - શુભ

b)

રિદ્ધિ - સિદ્ધિ

c)

શંકર - પાર્વતી

d)

લક્ષ્મી - સરસ્વતી

18.

ગણેશજીની પુત્રીનું નામ _____છે.

a)

સંતોષી

b)

સરસ્વતી

c)

ઓખા

d)

બુદ્ધિ

19.

ગણપતિજીની _________બહેનો છે.

a)

બે

b)

ત્રણ

c)

એક

d)

એક પણ નહિ

20.

ગણેશચતુર્થીના દિવસે ગણેશજીનો ____________.

a)

જન્મ થયો હતો

b)

શિર કપાયું હતું

c)

શિર જોડ્યું હતું

d)

લગ્ન થયેલા હતા

21.

ગણેશજી ગણોના દેવ હોવાના કારણે તેને _______કહેવાય છે.

a)

ગણપતિ

b)

લંબોદર

c)

ગજાનન

d)

વિઘ્નવિનાયક

22.

ગણપતિજીને શિર હાથીનું હોવાથી તેને ________પણ કહેવાય છે.

a)

ગજાનન

b)

વિઘ્નવિનાયક

c)

લંબોદર

d)

એક પણ નહિ

23.

ગણેશચતુર્થીને વિનાયકચર્તુથી તરીકે પણ ઓળખવામાં આવે છે ?

a)

હા

b)

ના

24.

ગણેશજીનું શિર કોણે ધડથી અલગ કર્યું હતું ?

a)

શિવજી

b)

વિષ્ણુ

c)

બ્રહ્મા

d)

ઇન્દ્રદેવ

25.

ગણેશજીએ ક્યાં ગ્રંથનું લેખન કર્યું છે ?

a)

મહાભારત

b)

વેદ

c)

રામાયણ

d)

વિષ્ણુપુરાણ

26.

ગણેશજીએ કોને શ્રાપ આપેલો છે ?

a)

ચંદ્ર

b)

સાપ

c)

સૂર્ય

d)

હાથી

27.

દ્વારપાળ બનેલા ગણેશજીનું શિર શિવજીએ શેના વડે અલગ કર્યું હતું ?

a)

ત્રિશૂલથી

b)

મંત્રોથી

c)

બાણથી

d)

ફરસી

28.

ગણપતિજીના જમણી બાજુના એક હાથમાં શું છે ?

a)

કુહાડી

b)

મોદક

c)

મોરપીંછ

d)

કમળ

29.

શુભકાર્યની શરૂઆતમાં ગણપતિની પૂજા પ્રથમ થશે' એવું વરદાન ગણેશજીને કોણે આપ્યું હતું ?

a)

શિવજી

b)

બ્રહ્મા

c)

પાર્વતીજી

d)

સરસ્વતી

30.

પૃથ્વીને પ્રદક્ષિણા પ્રથમ કોણ પૂર્ણ કરશે' એવી આજ્ઞા કરતા શંકર - પાર્વતીના ક્યાં સંતાને પૂર્ણ કરી ?

a)

ગણેશજી

b)

ઓખા

c)

કાર્તિકેય

d)

એક પણ નહિ

31.

મહાભારતનું લેખન તેની પંક્તિને સમજીને જ લખવી' એવી શરત ગણ સાથે કોણે રાખી હતી ?

a)

ભગવાન વેદવ્યાસ

b)

વાલ્મિકી ઋષિ

c)

બ્રહ્માજી

d)

ભગવાન પરશુરામ

32.

ગણેશજીનો એક દંત કોના જોડે યુદ્ધ થતા તૂટી ગયો હતો ?

a)

ભગવાન પરશુરામ

b)

ભગવાન વેદવ્યાસ

c)

વાલ્મિકી ઋષિ

d)

બ્રહ્માજી

33.

ગણપતિજીનો કયો વાર માનવામાં આવે છે ?

a)

બુધવાર

b)

મંગળવાર

c)

રવિવાર

d)

ગુરુવાર

34.

ગણપતિજીના પ્રમાણે સાચું તીર્થ ક્યુ છે ?

a)

માતા - પિતાની પ્રદક્ષિણા

b)

પૃથ્વીને પ્રદક્ષિણા

c)

અડસઠ તીર્થની પ્રદક્ષિણા

d)

માતા - પિતાની પૂજા