wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ભગવાન શ્રી સ્વામિનારાયણ ચરિત ગાથા-1 (પેઇજ નંબર 126 થી 150 )

Total questions: 30

Worksheet time: 15mins

Name
Class
Date
1.

મયારામ ભટ્ટ જયારે ભુજ આવ્યા ત્યારે રામાનંદસ્વામી કોના ઘરે બિરાજતા હતા ?

a)

ગંગારામ મલ્લ

b)

સુંદરજી સુથાર

c)

રાયધણજી

d)

જગારામ મલ્લ

2.

રામાનંદસ્વામીએ પ્રથમ કોનો પત્ર વાંચેલો ?

a)

મુક્તાનંદ સ્વામી

b)

નીલકંઠવર્ણી

c)

મયારામભટ્ટ

d)

એકપણ નહિ

3.

સત્સંગમાં રહેવાનો ખપ હોય તો .............. બાથ ભરીને રહેવું પડશે.

a)

થાંભલાને

b)

ઝાડવાને

c)

એકપણ નહી

d)

નિયમને

4.

લોજગામના લોકો નીલકંઠવર્ણીને શું કહેતા ?

a)

સરજુદાસ

b)

દુબળી પતલી

c)

યોગીરાજ

d)

નીલકંઠ

5.

"અહિંસા, સત્ય, ............, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય. આ પાંચ યમ છે.

a)

અસ્તેય

b)

ધ્યાન

c)

ધારણા

d)

સમાધિ

6.

નાડી શોધન માટે ષટ ક્રિયાઓ નેતિ, ધોતિ, બસ્તિ, નૌલિ, ત્રાટક અને ..................

a)

કપાલભાતિ

b)

કુંડલિની

c)

ધ્યાન

d)

ધારણા

7.
તુંબડીના ધ્યાન વાળો પ્રસંગ ક્યાં ગામમાં થયેલ ?
a)
કાલવાણી
b)
કારિયાણી
c)
લોયા
d)
ગઢડા
8.

તુંબડીમાંથી વાદીઓ સાપ પકડવાનું શું બનાવતા ?

a)

બીન

b)

વાંસળી

c)

મોરલી

d)

કરંડિયો

9.

"સ્વામી! શ્રી હરિમાં ધ્યાન રાખો, તુંબડીની ફિકર તજી નાખો' -પંક્તી ક્યા ગ્રંથમાં છે ?

a)

શ્રીહરિલીલામૃત

b)

ભક્તચિંતામણી

c)

નીષ્કુળાનંદ કાવ્ય

d)

હરિચરીત્રામૃત સાગર

10.

રામાનંદ સ્વામી અને નીલકંઠવર્ણીનો પીપલાણામાં કોના ઘેર મેળાપ થયેલ ?

a)

નરસિંહ મહેતા

b)

જીવાભાઈ

c)

માચા ખાચર

d)

રામજી મંદિરે

11.
રામાનંદ સ્વામી અને નીલકંઠવર્ણીનો ક્યાં દિવસે મેળાપ થયો હતો ?
a)
યોગીની એકાદશી
b)
જન્માષ્ટમી
c)
પવિત્રા એકાદશી
d)
પ્રબોધિની એકાદશી
12.
ધર્મદેવ અને રામાનંદસ્વામીનો મેળાપ ક્યાં થયોહતો ?
a)
પ્રયાગમાં
b)
વૃંદાવનમાં
c)
કાશીમાં
d)
પીપલાણામાં
13.
લોકો રામાનંદ સ્વામીને કેવા સંત કહેતા ?
a)
ઈશ્વરમૂર્તિ
b)
બહુ મોટા
c)
પ્રતાપી
d)
યોગીરાજ
14.

નીલકંઠ મેળાપ વખતે રામાનંદસ્વામીએ અવભૃત સ્નાન કરી ક્યાં સભા ભરી હતી ?

a)

ઓજત ગંગા કીનારે

b)

નરસિંહ મહેતાના ઘરે

c)

ગામના પાદરમાં

d)

રામજી મંદિરમાં

15.
ગુરુ વશિષ્ઠ .............. બેસતા અને ભગવાન રામ .......... બેસતા.
a)
ઊંચે - નીચે
b)
નીચે - ઊંચે
c)
જમણી બાજુ - ડાબી બાજુ
d)
આગળ - પાછળ
16.
ક્યાં ગામે રામાનંદસ્વામીએ સહજાનંદસ્વામીને ગાદી સોંપી ?
a)
જેતપુર
b)
પીપલાણા
c)
ફરેણી
d)
જૂનાગઢ
17.

સહજાનંદસ્વામીએ રામાનંદસ્વામી પાસે માંગેલ બે વરદાનમાં શું પલટાવવાની તાકાત છે ?

a)

લલાટના લેખ

b)

બેંક બેલેન્સ

c)

એકપણ નહી

d)

શરીર ની તાકાત

18.
કોની દેખરેખમાં રામાનંદ સ્વામીની પાલખી તૈયાર કરવામાં આવી હતી ?
a)
ભાઈ રામદાસજી
b)
મુક્તાનંદ સ્વામી
c)
સહજાનંદ સ્વામી
d)
રઘુનાથદાસ
19.
જન્માદ્યસ્ય યત: - આ કોનું સૂત્ર છે ?
a)
બ્રહ્મસૂત્ર
b)
વાસુદેવ માહાત્મ્ય
c)
રામાયણ
d)
વેદ
20.
નીલકંઠના શરીરે પરસેવો વાળવા માટે રામાનંદસ્વામીએ શેના પાટા બંધાવ્યા હતા ?
a)
આવળના
b)
લીંબડાના
c)
બાવળના
d)
આમળના
21.

નીલકંઠવર્ણીને કાર્તિક સુદી એકાદશીને દિવસ દિક્ષા આપવામા આવી હતી કે ગાદીએ બેસાડ્યા હતા ?

a)

દિક્ષા અને ગાદી બન્ને

b)

દિક્ષા

c)

ગાદિ

d)

એકપણ નહિ

22.

નીલકંઠવર્ણીને પ્રબોધીની એકાદશીના દિવસે દીક્ષા આપી હતી.

a)
b)
23.
રામાનંદસ્વામી પાસે માંગેલ વરદાનનો ક્યા વચનામૃતમાં ઉલ્લેખ છે ?
a)
ગ.પ્ર.- 70
b)
વરતાલ-12
c)
અમદાવાદ-2
d)
ગ.મ.- 17
24.

સહજાનંદસ્વામી

ગાદીએ બેઠા પછી રામાનંદ સ્વામી કેટલા સમય બાદ ધામમાં ગયા ?

a)

બે મહીના

b)

ત્રણ મહીના

c)

એક વર્ષ

d)

પાંચ વર્ષ

25.
દ્વારીકાની યાત્રાએ નીકળેલ શીતળદાસ ક્યાંના હતા ?
a)
ઝરણાપરણા
b)
ઉત્તર પ્રદેશ
c)
દક્ષિણ ભારત
d)
જગ્ગનાથ પુરી
26.
ઉદ્ધવસંપ્રદાયની ધુરા નીલકંઠને સોપવાની વાત કોને ન ગમી ?
a)
રઘુનાથ દાસ
b)
મુુક્તાનંસ્વામી
c)
મયારામ ભટ્ટ
d)
શીતળદાસ
27.

રામાનંદસ્વામીની ચૌદમાની સભા પીપલાણામાં ભરાઇ હતી ?

a)
b)
28.
સ્વામિનારાયણ મહામંત્રનુ પ્રાગટ્ય ક્યા ગામમાં થયુ છે ?
a)
ફરેણી
b)
લોજ
c)
ગઢડા
d)
ભુજ
29.

રામાનંદસ્વામીને મળવા માટે નીલકંઠે લાકડાના તરાપામાં બેસીને ઓઝત નદી પાર કરી ન હતી.

a)

સાચુ

b)

ખોટુ

30.

રામાનંદસ્વામીનો અગ્નીસંસ્કાર કઇ નદિના કીનારે કરવામાં આવેલ ?

a)

ભાદર

b)

ઓઝત

c)

મચ્છુન્દ્રી

d)

ઉંડ