NEW
Font size
WorksheetsMay Dadavani Guj
Total questions: 10
Worksheet time: 5mins
આત્મા ને શાના થી બંધન છે ?
જ્ઞાનભાવ થી
અજ્ઞાન ભાવ થી
કર્મો થી
અહંકાર થી
પ્રકૃતિ નિશ્ચય થી જ --------- ને આધીન છે
કર્મો
ઉદય કર્મ
અહંકાર
ફાઈલ -1
રીયલ અને રિલેટિવ ને કોણ જુદું પાડે છે ?
પ્રજ્ઞા
બાવો
બુદ્ધિ
અહંકાર
આ સંસાર એ --------- નું ફળ છે
અજ્ઞાનતા
બુદ્ધિ
અહંકાર
અશુદ્ધ ચિત્ત
શુદ્ધ ચિત્ત એટલે ------ અને --------
શુદ્ધ જ્ઞાન , અશુદ્ધ દર્શન
અશુદ્વ જ્ઞાન , અશુદ્વ દર્શન
શુદ્ધ જ્ઞાન , શુદ્ધ દર્શન
અશુદ્ધ જ્ઞાન , શુદ્ધ દર્શન
---------- એ પ્રત્યક્ષ મોક્ષ નું કારણ છે
આર્ત ઘ્યાન
રૌદ્ર ઘ્યાન
શુકલ ધ્યાન
ધર્મ ઘ્યાન
રાઈટ બિલીફ ને -------- કહ્યું અને ઊંધી બિલીફ ને ------ કહ્યું
સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન
સમ્યક દર્શન, મિથ્યયાત્વ
સમ્યક બુદ્ધિ, મિથ્યયાત્વ બુદ્ધિ
જ્ઞાન, અહંકાર
પહેલી બે આજ્ઞા ------- ની છે , બીજી ત્રણ આજ્ઞા ------- ની છે
નિશ્ચય, વ્યવહાર
રીયલ, રિલેટિવ
વ્યવહાર, નિશ્ચય
રિલેટિવ, રીયલ
પહેલા પોતે ____ના આધારે ભટકતો હતો, તેથી ___ હતો. હવે જ્ઞાન મળ્યા પછી પોતાને આત્માનો આધાર થયો, તેથી પોતે સનાથ થયો !
અજ્ઞાન, અજ્ઞાની
પુદ્દગલ, સનાથ
પુદ્દગલ, અનાથ
અજ્ઞાન, અનાથ
સામાના શુદ્ધાત્મા જોવામાં ફાયદો શો?
બીજામાં ફેરફાર કરવા માટે
આપણી પોતાની શુદ્ધિ વધારવા માટે છે
પોતાનામાં ફેરફાર કરવા માટે
કોઈ ફાયદો નથી
