NEW
Font size
WorksheetsVachnamrut Knowledge Quiz
Total questions: 20
Worksheet time: 10mins
કુલ વચનામૃત કેટલા છે ?
૨૭૬
૨૭૩
૨૭૪
૨૭૫
સારંગપુર પ્રકરણના વચનામૃત કેટલા ?
૧૮
૧૨
૭
૨૦
પંચાળા પ્રકરણના વચનામૃત કેટલા છે ?
૧૨
૧૮
૭
૨૦
ગઢડા પ્રથમ પ્રકરણના વચનામૃત કેટલા ?
૬૭
૩૯
૭૮
૮૦
ગઢડા મધ્ય પ્રકરણના વચનામૃત કેટલા ?
૬૭
૭૮
૭૦
૭૨
ગઢડા છેલ્લા પ્રકરણના વચનામૃત કેટલા ?
૬૭
૩૯
૭૨
૭૮
લોયા પ્રકરણના વચનામૃત કેટલા ?
૧૮
૧૨
૨૦
૮
કારીયાણી પ્રકરણના વચનામૃત કેટલા ?
૧૮
૨૦
૯
૧૨
અશ્લાલી પ્રકરણના વચનામૃત કેટલા ?
૫
૧૦
૯
૧
વરતાલ પ્રકરણના વચનામૃત કેટલા ?
૧૮
૮
૨૦
૧૨
અમદાવાદ પ્રકરણના વચનામૃત કેટલા ?
૭
૮
૯
૧૦
ગઢડા પ્રકરણના કુલ વચનામૃત કેટલા ?
૧૬૭
૧૮૪
૩૯
૭૮
જેતલપુર પ્રકરણના વચનામૃત કેટલા ?
૫
૬
૮
૯
વચનામૃતના આચાર્ય કોણ છે ?
સદ્. ગોપાળાનંદ સ્વામી
સદ્. ઈશ્વરચરણ સ્વામી
ગુરુદેવ પ.પૂ. બાપજી
પ.પૂ.સ્વામીશ્રી
" અને જે વળી જે ભગવાન છે એ જેવા તો એક જ છે. " વચનામૃત જણાવો.?
પ્રથમનું - ૩૯
છેલ્લાનું - ૩૯
મધ્યનું -૩૯
પ્રથમનું - ૫૧
" તમને સર્વેને આ જ ભગવાન મળ્યા છે તે તો સર્વે ના કારણ છે ને સર્વે અવતારના અવતારી છે." વચનામૃત જણાવો ?
છેલ્લાનું -૩૯
પ્રથમનું -૫૧
અમદાવાદનું-૬
અમદાવાદનું-૭
રાજનીતિનું વચનામૃત કયું ?
મધ્યનું-૧૨
પ્રથમનું -૫૧
પ્રથમનું -૨૦
છેલ્લાનું -૩૯
" જેની ઉપર ક્રોધ ઉપજે તેને એક સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવો" કયા વચનામૃતમાં આવે છે ?
અમદાવાદનું -૫
અમદાવાદનું -૬
અમદાવાદનું -૭
અમદાવાદનું -૮
પ્રથમ ભાગના કુલ વચનામૃત કેટલા ?
૧૪૦
૧૩૭
૧૩૩
130
બીજા ભાગના કુલ વચનામૃત કેટલા ?
૧૩૩
૧૪૦
૧૩૫
૨૭૩
