wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SS STD10 CH2 SKILL QZ7 JUNE 29

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

નીચેનામાંથી કયું વિધાન નાટ્યશાસ્ત્ર સાથે બંધ બેસતું નથી ? (Ev)

a)

તેમાં સૂત્રધાર અને વિદૂષકની જોડી એ ભારતની નાટ્યકળાની ઓળખ છે.

b)

તેમાં દ્ર્શય , શ્રાવ્ય અને અભિનય નો ત્રિવેણી સંગમ છે

c)

તે વૃદ્ધોનું અને પુખ્ત વયના લોકોનું જ મનોરંજન કરે છે.

d)

નાટકો દ્વારા લોકશિક્ષણ શક્ય છે.

2.

ભાસે મહાભારત આધારિત નાટકો આપ્યા છે એમ નીચેના કયા નામો સૂચવે છે ? (An) (એકથી વધુ વિકલ્પો ટીક કરી શકાય છે)

a)

કર્ણભાર

b)

ઉરુભંગ

c)

અભિજ્ઞાનશાકુંતલમ

d)

દુત વાકયમ

3.

ગુજરાતની નાટ્ય કલામાં મોખરે કહી શકાય એવું સ્થાન કોનું છે ? (An)

a)

જયશંકરસુંદરી

b)

અસાઇત ઠાકર

c)

ઉપેન્દ્ર ત્રિવેદી

d)

નરેશ કનોડિયા

4.

ભવાઇ એ અસાઇત ઠાકર દ્વારા શરૂ કરાયેલ ભારતની આશરે 800 વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા છે. -- આ વિધાન ખરું છે કે ખોટું ? (Ev)

a)

ખરું

b)

ખોટું

5.

ભરતમુનિ રચિત પ્રથમ નાટકનું કથાનક ............ હતું (Co)

a)

દેવાસુર સંગ્રામ

b)

રામાયણ

c)

અભિનવ દર્પણ

d)

દૂત વાકયમ