NEW
Font size
S
M
L
XL
WorksheetsSS STD10 CH5 QZ6 JULLY 8
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
શાસ્ત્રોમાં કયું શાસ્ત્ર સૌથી પ્રાચીન છે ?
a)
ગણિત શાસ્ત્ર
b)
ખગોળશાસ્ત્ર
c)
નાટ્યશાસ્ત્ર
d)
હસ્તીશાસ્ત્ર
2.
પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે - એમ સાબિત કરનાર : ........ હતા.
a)
આર્યભટ્ટ
b)
ભાસ્કરાચાર્ય
c)
બ્રહમદત્ત
d)
નાગસેન
3.
વરાહમિહિરે જ્યોતિષ શાસ્ત્રને કયા ત્રણ ભાગમાં વહેચ્યું હતું ?
a)
તંત્ર, શિલ્પ , સંહિતા
b)
તંત્ર, હોરા , સંહિતા
c)
વાસ્તુ , હોરા , સંહિતા
d)
તંત્ર, હોરા , ભૂગોળ
4.
બૃહદસંહિતા ગ્રંથના રચયિતા આર્ય ભટ્ટ હતા - ખરું છે કે ખોટું ?
a)
ખરું
b)
ખોટું
5.
ગુરુત્વાકર્ષણના નિયમો ...........નામના ગ્રંથમાં ............ આપ્યા છે.
a)
દશગીતિકા , બ્રહ્મગુપ્તે
b)
બ્રહ્મસિદ્ધાંત , વરાહમિહિરે
c)
બ્રહ્મસિદ્ધાંત , બ્રહ્મગુપ્તે
Reset
