wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

SS STD10 CH5 QZ7 JULY 9

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ નથી - ખરું છે કે ખોટું ?

a)

ખોટું

b)

ખરું

2.

15 મી સદીમાં કોણે વાસ્તુશાસ્ત્રના અગાઉના પ્રકાશનોમાં સુધારાઓ કરવી પુનરોદ્ધાર કરાવ્યો ?

a)

મેવાડના રાણા કુંભાએ

b)

ભાવનગરના રાજા ભગવતસિંહે

c)

ઉજ્જૈનના વીર વિક્રમે

d)

રાજા ભોજે

3.

દેવોના પ્રથમ સ્થપતિ કોણ હતા ?

a)

વિશ્વકર્મા

b)

નારદ

c)

ઇન્દ્ર

d)

કુબેર

4.

વિશ્વકર્માએ વાસ્તુશાસ્ત્રને કેટલા ભાગોમાં વહેચ્યું છે ?

a)

8

b)

6

c)

4

d)

3

5.

નીચેનામાંથી કોનું વાસ્તુશાસ્ત્રમાં અનોખુ પ્રદાન નથી ?

a)

વાત્સાયન

b)

બ્રહ્મા

c)

નારદ

d)

બૃહસ્પતિ