NEW
Font size
Worksheetsસત્સંગ દીક્ષા sample quiz
Total questions: 10
Worksheet time: 5mins
સત્સંગ દીક્ષા પુસ્તક કોણે લખ્યું હતું?
પ્રમુખસ્વામી મહારાજ
મહંતસ્વામી મહારાજ
__________સ્થળ (ગામ) માં સત્સંગદીક્ષા ગ્રંથ લખવાનું શરૂ કર્યું
નેનપુર
નવસારી
આ દેહ મુક્તિનુ સાધન છે, કેવળ ભોગનુ સાધન નથી.
દુર્લભ અને___________એવો આ દેહ વારંવાર મળતો નથી.
નાશવંત
દિવ્ય
અનમોલ
આ સત્સંગનુ જ્ઞાન મુમુક્ષુઓને થાય એવા શુભ આશયથી___________એ નામનુ શાસ્ત્ર રચવામાં આવે છે.
સત્સંગદીક્ષા
વચનામૃત
સ્વામીની વાતો
આ શાસ્ત્રમાં પરબ્રહ્મ __________ પરમાત્માએ દર્શાવેલ આજ્ઞા તથા ઉપાસનાની પદ્ધતિને સ્પષ્ટ રીતે જણષાવી છે.
સહજાનંદ
શ્રીજી મહારાજ
સ્વામિનારાયણ ભગવાન
ભગવાન જે કરે તે સદાય સારા માટે હોય. તેમની ઇચ્છા એ જ મારું _________ છે. તેઓ જ મારા તારક છે.
ફળ
આજ્ઞા
પ્રારબ્ધ
કોઈનુ તાડન ક્યારેય ન કરવુ. અપશબ્દો કેહવા, અપમાન કરવું, ઇત્યાદિ કોઈપણ પ્રકારે ____________ પણ ન કરવી.
સૂક્ષ્મ હિંસા
હિંસા
ધન, ________, કીર્તિ, સ્ત્રી, પુરુષ ઇત્યાદિની પ્રાપ્તિને અર્થે તથા માન, ઈર્ષ્યા કે ક્રોધે કરીને પણ હિંસા ન કરવી.
ધાન્ય
સત્તા
અભિમાન
મુમુક્ષુએ તીર્થને વિષે પણ આત્મહત્યા ન જ કરવી. મોક્ષ કે પુણ્ય પામવષાની ભષાવનષાથી પણ તીર્થને વિષે _________ ન જ કરવો.
આત્મહત્યા
આપઘાત
ભગવાન સર્વકર્તા છે, ________ છે, સર્વનનું રક્ષણ કરનારા છે અને એ જ સદા મારા સર્વે સંકટોના ટાળનારા છે.
સાક્ષાત
બ્રહ્મ
દયાળુ
