wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

G P .vachnamrut 44 to 50

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

બીજુ બધુ થાય પરંતુ ............. આવવી કઠણ છે ?

a)

ધીરજતા

b)

સાધુતા

c)

દિનતા

d)

સ્થિતપ્રજ્ઞતા

2.

પિંડ બ્રહ્માંડથી નિ:સ્પૃહ રહેવું તેને શું કહેવાય ?

a)

નિ:સ્પૃહી

b)

દ્રઢપ્રીતિ

c)

સ્નેહ

d)

વૈરાગ્ય

3.

પરમેશ્વરમાં દ્રઢપ્રીતિ ન થવામાં કારણભૂત શું છે ?

a)

અર્ધોઅર્ધ આળસ

b)

પરીપૂર્ણ અજ્ઞાન

c)

અર્ધો સત્સંગ

d)

સંપૂર્ણ કુસંગ

4.

ગ. પ્ર. - ૪૪ થી ૪૬ માં બ્રાહ્મણો (કુળધર્મ) દ્વારા કેટલા પ્રશ્ન પૂછાયા છે ?

a)

ત્રણ

b)

ચાર

c)

બે

d)

એક

5.

સર્વનો આધાર જે આકાશ તે કેવો છે ?

a)

નિર્વિકાર/અનાદિ

b)

વિકારવાન/અંબર

c)

અંબર/ નિર્વિકાર

d)

અનાદિ/અંબર

6.

કર્મના ફળ દેવામાં નિયંતારૂપ હોવાથી તેજને કેવું જાણવું ?

a)

સાકાર

b)

સમર્થ

c)

પ્રકાશવાન

d)

નિરાકાર

7.

દેહને પોતાનું રૂપ માને તેની સમજણ કેવી છે ?

a)

કાચી

b)

પામર

c)

વૃથા

d)

દેહરખી

8.

ભગવાનને આકાર નથી તેવું શામાં દર્શાવાયું છે ?

a)

સાંખ્યકારીકા

b)

પુરાણ દર્શન

c)

બ્રહ્મભાષ્ય

d)

શ્રુતિઓ

9.

કોને વર્ણાશ્રમનું લેશમાત્ર માન નથી ?

a)

જડભરત

b)

શુકદેવજી

c)

સહજાનંદજી

d)

ગોપાળાનંદ સ્વામી

10.

આકારને વિશે ............ શરીર છે ?

a)

સુક્ષ્મ

b)

કારણ

c)

સુક્ષ્મ/કારણ/સ્થુળ

d)

ત્રણમાંથી કોઈનહી

11.

પ્રકૃતિમાંથી શું નીસરે છે ?

a)

અહંકાર

b)

મહત્તત્વ

c)

સૃષ્ટિ

d)

તમોગુણ

12.

કોની ઉત્પતિ કે વિનાશ નથી ?

a)

બ્રહ્મવિદ્યા

b)

બ્રહ્માંડ

c)

ચિદાકાશ

d)

અક્ષીવિદ્યા

13.

શ્રુતિએ ભગવાનના ............. કરચરણાદિકનો નિષેધ કર્યો છે ?

a)

સગુણ

b)

નિર્વિકલ્પ

c)

અંગભૂત

d)

માયિક

14.

સાકાર - નિરાકારની સમજુતિ શ્રીજીએ કેટલા દ્રષ્ટાંતથી આપી ?

a)

ત્રણ

b)

બે

c)

એક

d)

એકપણ નહિ

15.

પોતાને દેહરૂપ માને તેમાં પ્રભુએ કયું દ્રષ્ટાંત દીધું છે ?

a)

પંચામૃત ભોજનનું

b)

દરજીના ડગલાનું

c)

બળબળતા ડામનું

d)

ગાય - વાછરડાનું

16.

જ્યાં સુધી વર્ણાશ્રમનું માન છે ત્યાં સુધી .............. આવતું નથી.

a)

સિદ્ધપણું

b)

ભક્તપણું

c)

સરળપણું

d)

સાધુપણું

17.

સચ્ચીદાનંદ બ્રહ્મ તે નિરાકાર છે.

a)

ખરું

b)

khotu

18.

આકાશ ક્યાં સુધી વ્યાપી રહ્યો છે ?

a)

પૃથ્વી

b)

અક્ષરબ્રહ્મ

c)

પ્રકૃતિ

d)

પુરુષપંચભૂત

19.

પ્રકૃતિનું કાર્ય શેને કરી નાશ પામે છે ?

a)

પ્રલયે કરીને

b)

કાળે કરીને

c)

વિકારવાને

d)

તમોગુણે

20.

સ્નેહના લક્ષણ શું છે ?

a)

અહં - મમત્વના ઘાટ ન થાયમૂર્તિ વિના બીજો ઘાટ ન થાય

b)

મૂર્તિ વિના બીજો ઘાટ ન થાય/ પંચામૃતમાં ધુડય જેવું વસમું

c)

લાગેપિંડ - બ્રહ્માંડથી નિસ્પૃહ જાણો/અહં - મમત્વના ઘાટ ન થાય

d)

અહં - મમત્વના ઘાટ ન થાય/મૂર્તિ વિના બીજો ઘાટ ન થાય

21.

શ્રીજી માટે દાતણની ચોરી કોણે કરી હતી ?

a)

સોમલા ખાચર

b)

જેમલમેર

c)

વેરાભાઈના

d)

નાગપાલવરુ

22.

રામાનંદસ્વામીનું ધન કોણ ઓળવી ગયેલ ?

a)

લાડકીબાઈ

b)

પુતળીબાઈ

c)

કડવીબાઈ

d)

પાર્વતીબાઈ

23.

ચોરી થવાના ચાર કારણ પૈકી બંધ ન બેસતું જણાવો.

a)

લોભવૃત્તિથી

b)

બદલો લેવાની ભાવનાથી

c)

અભાવને લીધે

d)

કુસંગ થકી

24.

શાર્દુલસિંહે કોનો તિલકમણી ચોરેલ અને શ્રીજીએ પાછો દેવડાવેલ ?

a)

ત્રંબકનાથ

b)

સારનાથ

c)

સંભવનાથ

d)

ત્રિકમનાથ

25.

શિક્ષાપત્રીમાં ચોરી ન કરવા સંલગ્ન કેટલા શ્લોક કહ્યા છે ?

a)

એક

b)

એક થી વધુ

c)

ત્રણ

d)

બે