wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

19-9-2020 Kishor Sabha

Total questions: 30

Worksheet time: 15mins

Name
Class
Date
1.

આપણી વેબસાઈટ પર ઘનશ્યામ અંક સપ્ટેમ્બર-૨૦ ની pdf ઉપલબ્ધ છે કે નહિ ?

a)

ના

b)

હા

c)

એકપણ નહિ

d)

આપેલ તમામ

2.

ગુરુદેવ પ.પૂ.બાપજી સ્મૃતિ ઉત્સવના છઠ્ઠા દિવસે કયા પૂ.સંતે લાભ આપ્યો હતો ?

a)

પૂ.નિર્લેપસ્વામી

b)

પૂ.દિવ્યસ્વામી

c)

પ.પૂ.સ્વામીશ્રી

d)

પૂ.નિર્ગુણસ્વામી

3.

ગુરુદેવ પ.પૂ.બાપજી સ્મૃતિ ઉત્સવની તારીખ જણાવો ?

a)

૪ ઓગસ્ટ થી ૯ ઓગસ્ટ

b)

૩ ઓગસ્ટ થી ૯ ઓગસ્ટ

c)

૩ ઓગસ્ટ થી ૮ ઓગસ્ટ

d)

એકપણ નહિ

4.

ગુરુદેવ પ.પૂ.બાપજીના પ્રસાદીભૂત શબ્દ જણાવો

a)

સસ્પેન્ડ

b)

મહારાજ

c)

એર કંડીશન

d)

A અને C

5.

ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો છેલ્લે online લાભ આપણને ક્યારે મળ્યો હતો ?

a)

૨ સપ્ટેમ્બર

b)

૧૩ સપ્ટેમ્બર

c)

૧૫ ઓગસ્ટ

d)

૨૯ ઓગસ્ટ

6.

આ બાપાશ્રી તો અમારા જીવનપ્રાણ છે....આ વાક્ય કોણ બોલે છે ?

a)

સદ.ઈશ્વરચરણદાસજીસ્વામી

b)

સદ.વૃંદાવનદાસજીસ્વામી

c)

સદ.નિર્ગુણદાસજીસ્વામી

d)

સદ.કેશવપ્રિયદાસજીસ્વામી

7.

કયા સદગુરૂશ્રીએ બાપાશ્રીની મરજી જાણી જેતલપુરની મહંતાઈ છોડી હતી ?

a)

સદ.ઈશ્વરચરણદાસજીસ્વામી

b)

સદ.વૃંદાવનદાસજીસ્વામી

c)

સદ.નિર્ગુણદાસજીસ્વામી

d)

સદ.કેશવપ્રિયદાસજીસ્વામી

8.

આ વખતે બાપાશ્રી મહોત્સવ કઈ તારીખે છે ?

a)

૨૬ થી ૩૦ ઓક્ટોબર

b)

૨૬ થી ૩૦ નવેમ્બર

c)

૨૭ થી ૩૧ નવેમ્બર

d)

૨૫ થી ૩૦ નવેમ્બર

9.

આ વખતે ગુરુપૂર્ણિમા ઉત્સવ કઈ તારીખે ઉજવાયો હતો ?

a)

૫ જુલાઈ

b)

૬ જુલાઈ

c)

૭ જુલાઈ

d)

૪ જુલાઈ

10.

છેલ્લે પૂનમ સમૈયાનો લાભ ક્યારે મળ્યો હતો ?

a)

1 સપ્ટેમ્બર

b)

૩ સપ્ટેમ્બર

c)

૨ સપ્ટેમ્બર

d)

એકપણ નહિ

11.

છેલ્લે આપણી સંસ્થાની online kahoot ક્વીઝ શેના આધારે હતી ?

a)

1 સપ્ટેમ્બર અને ૧૩ સપ્ટેમ્બર ની સભા

b)

૨ સપ્ટેમ્બર અને ૧૩ સપ્ટેમ્બર ની સભા

c)

ગુરુદેવ પ.પૂ.બાપજી સ્મૃતિ પારાયણ સભા 1 અને ૩

d)

આપેલ તમામ

12.

પ.પૂ.સ્વામીશ્રીની આવતીકાલની ઝોનલ શિબિરનો આઈ ડી કયો છે ?

a)

9858916628

b)

7376010237

c)

5815032948

d)

88911199952

13.

આ મહિનાનું સમૂહગાન કયું છે ?

a)

બાપાશ્રીની વાતો મુને લાગે બહુ પ્યારી

b)

દેદી હરિકી મૂર્તિ બીના સાધન બીના જ્ઞાન

c)

મેં કૌન હું

d)

કરીએ રાજી ઘનશ્યામ

14.

સપ્ટેમ્બર માસની અંદર શું દ્રઢ કરવાનું છે ?

a)

બાપાશ્રીની વાતોનું વાંચન મનન કરીએ

b)

નિર્માની થઈએ

c)

સ્વસ્વરૂપની દ્રઢતા કરીએ

d)

ધ્યાનના આગ્રહી બનીએ

15.

ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની online કિશોર સભાની તારીખ જણાવો

a)

૧૬-૮-૨૦

b)

૨૩-૮-૨૦

c)

૯-૮-૨૦

d)

૨-૮-૨૦

16.

ગુરુદેવ પ.પૂ.બાપજીનો સ્મૃતિ દિન તિથી જણાવો.

a)

શ્રાવણ વદ પાંચમ

b)

શ્રાવણ વદ છઠ્ઠ

c)

શ્રાવણ વદ સાતમ

d)

શ્રાવણ વદ આઠમ

17.

બાપાશ્રી મહોત્સવ બાપાશ્રીના કેટલા વર્ષ ઉપક્રમે ઉજવવાનો છે ?

a)

૧૫૦

b)

૭૫

c)

૧૭૫

d)

૨૦૦

18.

ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીના online દર્શન કઈ તારીખે હતા ?

a)

૪-૭-૨૦

b)

૩-૭-૨૦

c)

૫-૭-૨૦

d)

૨-૭-૨૦

19.

ગુરુદેવ પ.પૂ.બાપજીનો આ વખતનો પ્રાગટ્ય દિન કઈ તારીખે ઉજવાયો હતો ?

a)

૧૦-૨-૨૦

b)

૧૦-૩-૨૦

c)

૯-૩-૨૦

d)

૧૫-૩-૨૦

20.

SMVS સંસ્થામાં છેલ્લે કયા પૂ.સંતને કોરોના થયો હતો ?

a)

પૂ.ભક્તવત્સલસ્વામી

b)

પૂ.મોટાસ્વામી

c)

પૂ.વિવેકસ્વામી

d)

એકપણ નહિ

21.

છેલ્લે સંકલ્પ સભામાં પ.પૂ.સ્વામીશ્રીએ કયા વિષય પર લાભ આપ્યો હતો ?

a)

પંચવર્તમાનની દ્રઢતા

b)

અવેરી વર્તમાનની દ્રઢતા

c)

મહારાજ અને મોટાની મરજીમાં રહેવું

d)

ચોરી વર્તમાનની દ્રઢતા

22.

મહેસાણા સેન્ટરની online પારાયણની તારીખ જણાવો...

a)

૨ થી ૫ સપ્ટેમ્બર

b)

૪ થી ૭ સપ્ટેમ્બર

c)

૩ થી ૬ સપ્ટેમ્બર

d)

૪ થી ૬ સપ્ટેમ્બર

23.

મહેસાણા સેન્ટરની online પારાયણમાં દ્વિતીય દિને કયા પૂ.સંતે પ્રાસંગિક પ્રવચનનો લાભ આપ્યો હતો ?

a)

પૂ.સુલભસ્વામી

b)

પૂ.નિખાલસસ્વામી

c)

પૂ.કીર્તનસ્વામી

d)

પૂ.મુનીસ્વામી

24.

online વચનામૃત પારાયણમાં ત્રીજા દિવસનો વિષય શું હતો ?

a)

મહારાજનો મહિમા

b)

સત્પુરુષનો મહિમા

c)

સંતોનો મહિમા

d)

સંતો-ભક્તોનો મહિમા

25.

online વચનામૃત પારાયણમાં પ્રથમ દિવસે શું વિષય હતો ?

a)

મહારાજનો મહિમા

b)

મોટાપુરુષનો મહિમા

c)

સંતોનો મહિમા

d)

સંતો-ભક્તોનો મહિમા

26.

online વચનામૃત પારાયણમાં બીજા દિવસે શું વિષય હતો ?

a)

મહારાજનો મહિમા

b)

મોટાપુરુષનો મહિમા

c)

બાપાશ્રીનો મહિમા

d)

સંતો-ભક્તોનો મહિમા

27.

online વચનામૃત પારાયણમાં બીજા દિવસે શું પ્રસાદી હતી ?

a)

બુંદી

b)

બુંદી ના લાડુ

c)

લાડુડી

d)

એકપણ નહિ

28.

SMVS મહેસાણા મંદિરે આજે મહારાજે કયા કલરના વાઘા ધારણ કર્યા છે ?

a)

વાદળી

b)

કેસરી

c)

લાલ

d)

એકપણ નહિ

29.

SMVS મહેસાણા મંદિરે આજથી દર શુક્રવાર શનિવાર અને રવિવાર દર્શન કેટલો સમય ચાલુ રહેશે ?

a)

સવારે ૮ થી ૧૨ સાંજે ૪ થી ૭

b)

સવારે ૮ થી ૧૨ સાંજે ૪ થી ૮

c)

સવારે ૮ થી ૧૨ સાંજે ૪ થી ૮:૩૦

d)

સવારે ૯ થી ૧૨ સાંજે ૪ થી ૮:૩૦

30.

આજની સભાનો પૂ.વિવેકસ્વામીનો વિષય કયો હતો ?

a)

મહારાજનો મહિમા

b)

મહારાજના દર્શનનો મહિમા

c)

સત્પુરુષનો મહિમા

d)

સંતો-ભક્તોનો મહિમા