wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

SS STD10 QZ6/9 OCTO 28

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

ધોળાવીરા કચ્છના ભચાઉ તાલુકાનાં ખદિરબેતમા આવેલ છે - વિધાન ખરું છે કે ખોટું ?

a)

ખરું

b)

ખોટું

2.

નીચેનામાથી જૂનાગઢમાં કયું સ્થાપત્ય આવેલ નથી ?

a)

અશોકનો શિલાલેખ

b)

ખાપરા ખોડિયાની ગુફાઓ

c)

દામોદર કુંડ

d)

સીદી સૈયદની જાળી

3.

હઠીસિંહ ના દેરા , રાણી રુપમતિની મસ્જિદ , સરખેજ નો રોજો ,,, આ બધા સ્થાપત્યો કયા શહેરમાં આવેલા છે ?

a)

વડોદરા

b)

અમદાવાદ

c)

હૈદરાબાદ

d)

પાટણ

4.

પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ બંધાવનાર :: ............

a)

સિદ્ધરાજ જયસિંહ

b)

રાણી રુપમતી

c)

હઠીસિંહ

d)

રાણી ઉદયમતી

5.

ગુજરાતનાં મહત્વના સાંસ્કૃતિક વારસાના સ્થળો ની યાદી બનાવો. (ફોટો મોકલો) =

PDF બનાવીને CW/HW ની ગૂગલ લિંકમાં મોકલવી

a)

હું મોકલીશ

b)

ના