NEW
Font size
WorksheetsDIVINE SCHOOL ROUND TEST 5
Total questions: 25
Worksheet time: 25mins
પરદેશની ભૂમિ પર ભારતનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો ?
શ્યામજી કૃષ્ણ વર્માએ
રાણા સરદાર સિંહે
મેડમ ભિખાઈજી કામાએ
મદનલાલ ધીગરાએ
સ્વરાજ્ય પ્રાપ્તિને વધુ નજીક લાવવામાં ક્યા પક્ષે ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો હતો ?
મવાળ પક્ષે
જહાલ પક્ષે
સ્વરાજ્ય પક્ષે
ગદર પક્ષે
અંગ્રેજોના અતિશય શોષણના પરિણામે ભારતમાં ક્યા વર્ષે સશસ્ત્ર ક્રાંતિ થઈ ?
ઈ.સ. 1757 ના વર્ષે
ઈ.સ. 1835 ના વર્ષે
ઈ.સ. 1853 ના વર્ષે
ઈ.સ. 1857 ના વર્ષે
પોતાની સહીવાળી સોનાની પટ્ટી રશિયાના ઝારને કોણે મોકલી હતી ?
રાજા મહેન્દ્રપ્રતાપે
મદનલાલ ધીંગરાએ
લાલા હરદયાળે
રાણા સરદારસિંહે
ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા ?
શ્રી અરવિંદ ઘોષ
શ્રી મદ રાજચંદ્ર
શ્રી બારીન્દ્ર કુમાર ઘોષ
લાલા લજપતરાય
ક્યો નવો પક્ષ સ્થાપાતાં સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા ઓસરી ગઇ ?
' નેશનલ પાર્ટી '
' ઈન્ડિયન નેશનલ પાર્ટી '
' ગદર પાર્ટી '
' ફ્રિડમ પાર્ટી '
ડોમિનિયન સ્ટેટ્સ એટલે શું ?
સાંસ્થાનિક સ્વરાજ્ય
સાંપ્રદાયિકતા
પૂર્ણ સ્વરાજ્ય
સરમુખત્યારશાહી
દાંડીકુચ ક્યારે કરવામાં આવી ?
12 એપ્રીલ, 1930
12 માર્ચ ,1931
12 માર્ચ, 1930
12 માર્ચ, 1929
ગાંધીજીએ દાંડીકૂચ ક્યાંથી શરૂ કરી ?
પાલડીના કોચરબ આશ્રમથી
વદ્યાના પવનાર આશ્રમથી
સાબરમતીના સંન્યાસ આશ્રમથી
સાબરમતીના હરિજન આશ્રમથી
' નેતાજી ' નું હુલામણું નામ કોને મળ્યું હતું ?
સુભાષચંદ્ર બોઝને
વલ્લભભાઈ પટેલને
રાસબિહારી બોઝને
જવાહરલાલ નેહરુને
સ્વતંત્ર ભારતના પ્રથમ હિંદી ગવર્નર જનરલ કોણ હતા ?
ગોવિંદ વલ્લભ પંત
ચક્રવર્તી સી. રાજગોપાલાચારી
સરદાર વલ્લભાઇ પટેલ
પંડિત જવાહરલાલ નેહરુ
ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં હાજરી આપી ?
ત્રીજી
પહેલી
ચોથી
બીજી
લેકસભામાં સભ્યોની સમયમર્યાદા કેટલા વર્ષની છે ?
4
6
2
5
લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?
જ્ઞાની ઝૈલસિંઘ
શ્રી પુરુષોતમ માવળંકર
શ્રી ગણેશ વાસુદેવ માવળંકર
શ્રી મતી પ્રતિભા પાટિલ
વિવિધ દેશોમાં ભારતના રાજદૂતોની નિમણૂક કોણ કરે છે ?
વડા પ્રધાન
સંઘ સરકાર
સંસદ
રાષ્ટ્રપ્રમુખ
સંઘસરકારની કારોબારીના વાસ્તવિક વડા કોણ છે ?
વડા પ્રધાન
રાષ્ટ્રપ્રમુખ
ઉપરાષ્ટ્રપ્રમુખ
નાણાપ્રધાન
રાજ્યપાલની નિમણુક કોણ કરે છે ?
રાષ્ટ્રપ્રમુખ
વડાપ્રધાન
વિધાનસભા
મુખ્યમંત્રી
રાજ્યની ધારાસાભાનું નીચલું ગૃહ ક્યા નામે ઓળખાય છે ?
રાજ્યસભા
લોકસભા
વિધાન પરિષદ
વિધાનસભા
વાતાવરણની લાંબા સમયગાળાની સરેરાશ પરિસ્થિતીને શું કહેવાય ?
વ્યપારી પવનો
આબોહવા
હવામાન
ભાદરવી તાપ
કર્કવૃત પર સૂર્યનાં કિરણો સિધાં પડે ત્યારે ભારતમાં કઈ ઋતું અનુભવાય છે ?
શીતઋતુ
ઉષ્ણઋતુ
વર્ષાઋતુ
નિવર્તનઋતું
ચેરાપુંજીની બાજુમાં આવેલ કયું સ્થળ વધુ વરસાદ માટે પ્રચલિત છે ?
શિલોંગ
ગુવાહાટી
ઈમ્ફાલ
મૈસિનરમ
પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય છે ?
માર્ચ - મે
ઓક્ટોબર - નવેમ્બર
જાન્યુઆરી - ફ્રેબુઆરી
જુલાઈ - ઓગષ્ટ
શિયાળામાં ગુજરાત અને રાજસ્થાનમાં ઠંડીનું મોજું ફરી વળવા માટે હિમાલય સંદર્ભે હવામાનની કઈ ઘટના વધુ અસર કરે છે ?
હિમવર્ષા
જલવર્ષા
ધૂળ-ડમરી
ભેખડ પડવી
ભારત ક્યા પ્રકારના પવનોનો દેશ છે ?
પશ્ચિમીયા
વ્યપારી
મોસમી
નૈઋત્યના
બે અક્ષાંશો વચ્ચે આશરે કેટલા કિલોમીટરનું અંતર હોય છે ?
170 કિલોમીટર
111 કિલોમીટર
141 કિલોમીટર
78 કિલોમીટર
