wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

V - 20 and SV - 96 to 100

Total questions: 20

Worksheet time: 7mins

Name
Class
Date
1.

રજોગુણમાંથી શેની ઉત્પત્તિ થાય છે ?

a)

લોભની

b)

ક્રોધની

c)

કામની

d)

મોહની

2.

તમોગુણમાંથી શેની ઉત્પત્તિ થાય છે ?

a)

લોભની

b)

ક્રોધ ને લોભની

c)

કામની

d)

મોહની

3.

કોણ કોણ નિર્વિકલ્પ સમાધિવાળા હતા તો પણ વિક્ષેપને પામ્યા ?

a)

શિવ

b)

બ્રહ્મા

c)

વિષ્ણુ

d)

દેવતાઓ

4.

જનકની સભામાં કોણ આવ્યું ?

a)

મનોરમા

b)

શાંતા

c)

લીલા

d)

સુલભા

5.

ગૃહસ્થ અને ત્યાગીમાંથી મોટો હરિભક્ત કોને સમજવો ?

a)

ગૃહસ્થ

b)

ત્યાગી

c)

બન્ને

d)

જેની સમજણ મોટી તે

6.

મહારાજ કઈ વાતને સિદ્ધાંત વાર્તા કહે છે ?

a)

સમજણ હોય તો પણ કુસંગ કરવો

b)

સમજણ હોય તો પણ કોઈ પ્રકારે કુસંગ ન કરવો

c)

સમજણ ન હોય તો પણ કોઈ પ્રકારે કુસંગ ન કરવો

d)

સમજણ ન હોય તો પણ કુસંગ કરવો

7.

"હું જેવો છું તેવો જાણે ત્યારે રાજી થાઉં છું ", એમ મહારાજે કહ્યું છે - આ કઈ સ્વામીની વાત છે ?

a)

પ્રકરણ ૪ : ૯૫

b)

પ્રકરણ ૪ : ૯૪

c)

પ્રકરણ ૪ : ૯૭

d)

પ્રકરણ ૪ : ૯૬

8.

આપણો જન્મ કેટલી વાત સાધવા સારુ થયો છે ?

a)

b)

c)

d)

9.

અક્ષરરુપ થાવું એમાં શું અંતરાયરુપ છે ?

a)

શરીર

b)

આત્મા

c)

દેહ

d)

જીવ

10.

આપણો જન્મ બે વાત સાધવા સારુ થયો છે. - તેમાં બીજી વાત કઈ છે ?

a)

અક્ષરરુપ થવું

b)

ભગવાનમાં જોડાવું

c)

ભગવાનની ભક્તિ કરવી

d)

ભગવાનની કથા કરવી

11.

'વચનામૃત - ૨૦ : જનકની સમજણ નું' - આ વચનામૃત ક્યારે લખાયું ?

a)

સંવત ૧૮૮૨ મહા સુદી ૩

b)

સંવત ૧૮૮૨ મહા સુદિ ૪

c)

સંવત ૧૮૮૩ મહા સુદિ ૩

d)

સંવત ૧૮૮૩ મહા સુદિ ૪

12.

આ વચનામૃત માં મહારાજ કઈ જગ્યા પર બેઠા હતા ?

a)

શ્રીલક્ષ્મીનારાયણના મંદિરની આગળ મંચ ઉપર

b)

શ્રીલક્ષ્મીનારાયણના દરબારમાં લીંબડાના વૃક્ષની હેઠે

c)

શ્રીલક્ષ્મીનારાયણના દરબારમાં લીંબડાના વૃક્ષ તળે પાટ ઉપર

d)

શ્રીલક્ષ્મીનારાયણના મંદિરની આગળ

13.

મહારાજે કંઠને વિષે કયા પુષ્પનો હાર ધારણ કર્યો હતો ?

a)

મોગરાના

b)

ગુલાબના

c)

ચમેલીના

d)

ચંપાનાં

14.

મહારાજે મસ્તક ઉપર શું ધારણ કર્યું હતું ?

a)

પાઘને વિષે પુષ્પના તોરા લટકતા હતા

b)

પાઘને વિષે મોગરના પુષ્પના તોરા લટકતા હતા

c)

પાઘને વિષે ગુલાબના પુષ્પના તોરા લટકતા હતા

d)

રાતા અતલસનું છત્ર

15.

રાજા જનક કોના ગુરુ કહેવાયા ?

a)

રાજા પરિક્ષિતના

b)

શુકદેવજીના

c)

સુલભાના

d)

નારદજીના

16.

રાજા જનકના ગુરુ કોણ હતા ?

a)

વાલ્મીકિ

b)

વેદ વ્યાસ

c)

શૃંગી ઋષિ

d)

પંચશિખ ઋષિ

17.

જ્યારે આ વચનામૃત લખાયું ત્યારે તારીખ કઈ હતી ?

a)

૧૦ ફેબ્રુઆરી ૧૮૨૬

b)

૧૧ ફેબ્રુઆરી ૧૮૨૬

c)

૧૧ ફેબ્રુઆરી ૧૮૨૭

d)

૧૦ ફેબ્રુઆરી ૧૮૨૭

18.

પોતામાં જે ગુણ હોય તે બીજાને દેખાડે તેને શું કહેવાય છે ?

a)

મધ્યમ

b)

કનિષ્ઠ

c)

ઉત્તમ

d)

ગરીબ

19.

પોતામાં જે ગુણ હોય તે દેખાડે નહીં ને ઢાંકે નહીં તેને શું કહેવાય ?

a)

મધ્યમ

b)

કનિષ્ઠ

c)

ઉત્તમ

d)

ગરીબ

20.

પોતામાં જે ગુણ હોય તે ઢાંકી રાખે તેને શું કહેવાય ?

a)

મધ્યમ

b)

કનિષ્ઠ

c)

ઉત્તમ

d)

ગરીબ