wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Bal Sabha Quiz

Total questions: 10

Worksheet time: 10mins

Name
Class
Date
1.

______ એ આધ્યાત્મિક અને સામાજિક પથદર્શક છે.

a)

ગુરુદેવ પ.પૂ . બાપજી

b)

ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી

c)

મંદિરો

d)

શાળાઓ

2.

ગુરુદેવ પ.પૂ . બાપજીએ કેટલા સંતો-પાર્ષદોની સમાજને ભેટ આપી છે ?

a)

90

b)

50

c)

95

d)

100

3.

કારણ સત્સંગનો મૂળભૂત ગ્રંથ કયો છે ?

a)

વચનામૃત

b)

બાપાશ્રીની વાતો

c)

સ્વરૂપ નિષ્ઠા

4.

SMVS સ્વામિનારાયણ ગુરુકુલનો ગોધર ખાતે ક્યારે પ્રારંભ કરવામાં આવ્યો ?

a)

જૂન 2020

b)

મે 2020

c)

ઓગસ્ટ 2020

d)

માર્ચ 2020

5.

સદગુરુ મુનિસ્વમીએ પ.પૂ. સ્વામીશ્રીને સ્વહસ્તે વર્તમાન ધરાવી કયું નામકરણ કર્યું હતું ?

a)

સત્યસંકલ્પસ્વામી

b)

ઘનશ્યામ

c)

દેવું ભાઈ

d)

નીલકંઠ

6.

અવરભાવની રીતે દેવુંભાઈ કેટલી ચોપડી ભણ્યાં ?

a)

ચાર ચોપડી

b)

બે ચોપડી

c)

ત્રણ ચોપડી

d)

એક ચોપડી

7.

અમેરિકાના ક્યાં સ્ટેટમાં SMVSનું સૌ પ્રથમ મંદિર નિર્માણ પામ્યું ?

a)

ન્યૂ જર્સી

b)

ન્યૂ યોર્ક

c)

સેન ફ્રાન્સિસકો

d)

કેલિફોર્નિયા

8.

______ એ સાધુનું મુખ્ય આભૂષણ છે ?

a)

નિર્લોભ

b)

નિસ્વાર્થ

c)

નિસ્નેહ

d)

નિષ્કામ

9.

પ.પૂ. સ્વામીશ્રીનું પ્રાગટ્ય ક્યારે થયું ?

a)

08-09-1957

b)

08-11-1958

c)

08-10-1959

d)

08-10-1958

10.

SMVS સંસ્થાની સ્થાપના કઈ સાલમાં થઈ ?

a)

1987

b)

1997

c)

1988

d)

1992