wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

V. AMDAVAD - 2 & SV - 101 TO 105

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

"વચનામૃત અમદાવાદ - ૨ : નાહી-ધોઈ પૂજા કર્યાનું" - આ વચનામૃત ક્યારે લખાયું ?

a)

સંવત ૧૮૮૨ના ફાગણ સુદિ ૧૧

b)

સંવત ૧૮૮૨ના ફાગણ સુદિ ૧૨

c)

સંવત ૧૮૮૨ના ફાગણ વદ ૧૧

d)

સંવત ૧૮૮૨ના ફાગણ વદ ૧૨

2.

જ્યારે અમદાવાદનું બીજું વચનામૃત લખાયું ત્યારે તારીખ કઈ હતી ?

a)

૨૧ માર્ચ ૧૮૨૪

b)

૨૦ માર્ચ ૧૮૮૨

c)

૨૦ માર્ચ ૧૮૨૬

d)

૨૦ માર્ચ ૧૮૨૫

3.

ગીતમાં કેટલા પ્રકારના ભક્ત કહ્યા છે ?

a)

b)

c)

d)

4.

ગીતમાં કહેલા જે ભક્ત તેમાં ભગવાને કોને પોતાનો આત્મા કહ્યો છે ?

a)

સંતને

b)

ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળા ભક્તને

c)

નિષ્ઠાવાન ભક્તને

d)

જ્ઞાનીને

5.

નિમિત પ્રલયને વિષે શું લીન થઈ જાય છે ?

a)

દેવોની ઉપાધિ

b)

પ્રકૃતિ પર્યંત સર્વે બ્રહ્મના પ્રકાશને વિષે લીન થઈ જાય છે

c)

ઈશ્વરની ઉપાધિ

d)

પુરુષની ઉપાધિ

6.

પ્રાકૃત પ્રલયને વિષે શું લીન થઈ જાય છે ?

a)

દેવોની ઉપાધિ

b)

પ્રકૃતિ પર્યંત સર્વે બ્રહ્મના પ્રકાશને વિષે લીન થઈ જાય છે

c)

ઈશ્વરની ઉપાધિ

d)

પુરુષની ઉપાધિ

7.

કેવી રીતે પરમેશ્વરને ભજે તે શ્રેષ્ઠ છે ?

a)

બ્રહ્મ થઈને

b)

બ્રહ્મરૂપ થઈને

c)

બ્રહ્મરૂપ થઈને પુરુષોતમની ભક્તિ કરે

d)

વ્રત-ઉપવાસ કરીને

8.

આ વચનામૃતમાં શ્રીજીમહારાજે કયા પુષ્પનો શણગાર કર્યો હતો ?

a)

ચાંપના

b)

ગુલાબના

c)

મોગરના

d)

કરેણના

9.

જીવની કેટલી અવસ્થા છે ?

a)

b)

c)

d)

10.

જીવની અવસ્થા કઈ કઈ છે ?

a)

જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ

b)

જાગ્રત, સ્વપ્ન

c)

સ્થૂળ દેહ, ઇન્દ્રિયો, મન

d)

ઇન્દ્રિયો, મન

11.

માયાના કેટલા ગુણ છે અને કયા કયા ?

a)

૩ - રજોગુણ, તમોગુણ, સત્વગુણ

b)

૩ - જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ

c)

d)

રજોગુણ, તમોગુણ, સત્વગુણ

12.

શાસ્ત્ર તે શું છે ?

a)

દુખોનું કારણ

b)

કારણ

c)

કાર્ય

d)

આપણી પરંપરા

13.

મોટા છે તે શું છે ?

a)

દુખોનું કારણ

b)

કારણ

c)

કાર્ય

d)

સુખનું કારણ

14.

સંગ થશે તો તેમાંથી શું ટળશે ?

a)

ધ્યાનનો ઘસારો થશે

b)

ભજનનો ઘસારો થશે

c)

સંગમાં ઘસારો આવશે

d)

વિષય

15.

તારીખ ૧૪/૪/૨૦૧૯ ના રોજ સ્વામીશ્રી કયા ગામમાં વિચરણ કરી રહ્યા હતા ?

a)

ગઢડા

b)

સારંગપુર

c)

બોચાસણ

d)

ગોંડલ

16.

રાત્રિભોજન બાદ સ્વામીશ્રી શું કરવા માટે પધારવાના હતા ?

a)

મંદિરમાં ઠાકોરજીના દર્શન કરવા

b)

હરિભક્તોને આશીર્વાદ આપવા

c)

આરામ કરવા

d)

શતપદી કરવા

17.

સ્વામીશ્રી રાત્રિભોજન બાદ કેટલા ડગલાં ચાલે છે ?

a)

૧૦૦

b)

૫૦

c)

૨૫

d)

૧૫૦

18.

શાસ્ત્રીજી મહારાજના કક્ષમાં દર્શન કર્યા બાદ સ્વામીશ્રી કયા જાય છે ?

a)

મંદિરે ઠાકોરજીના દર્શન કરવા

b)

સ્વામીબાપાના કક્ષમાં દર્શન કરવા

c)

શાસ્ત્રીજી મહારાજના સ્મૃતિ મંદિરમાં

d)

સ્વામીબાપાના સ્મૃતિ મંદિરમાં

19.

સ્વામીશ્રીની રાહ જોઈને કયા સંત બેઠા હતા ?

a)

ધર્મસ્વરૂપદાસ સ્વામી

b)

ધર્મચરણદાસ સ્વામી

c)

ધર્મમુનિદાસ સ્વામી

d)

ધર્મવત્સલદાસ સ્વામી

20.

"અવળી ગંગા !" - આ શબ્દ કોણ કોને કહે છે ?

a)

ધર્મવત્સલદાસ સ્વામી - સ્વામીશ્રીને

b)

ધર્મમુનિદાસ સ્વામી - સ્વામીશ્રીને

c)

ધર્મચરણદાસ સ્વામી - સ્વામીશ્રીને

d)

ધર્મસ્વરૂપદાસ સ્વામી - સ્વામીશ્રીને