NEW
Font size
S
M
L
XL
Worksheetsગુરુ પૂર્ણિમા
Total questions: 10
Worksheet time: 10mins
Name
Class
Date
1.
મહાન બાળક આરુણીના ગુરુ કોણ હતા ?
a)
સાંદિપની
b)
ધૌમ્ય
c)
વશિષ્ઠ
d)
અગત્સ્ય
2.
શ્રી કૃષ્ણના ગુરુ કોણ હતા ?
a)
વિશ્વામિત્ર
b)
વશિષ્ઠ
c)
અંગીરસ
d)
સાંદિપની
3.
દાનવીર કર્ણ ના ગુરુ કોણ હતા ?
a)
પરશુરામ
b)
વિશ્વામિત્ર
c)
વશિષ્ઠ
d)
ભારદ્વાજ
4.
ધનુર્ધર અર્જુન ના ગુરુ કોણ હતા ?
a)
કૃપાચાર્ય
b)
વિશ્વ
c)
દ્રોણાચાર્ય
d)
અધિરથ
5.
એકલવ્યના ગુરુ કોણ હતા ?
a)
દ્રોણાચાર્ય
b)
વિશ્વામિત્ર
c)
પરશુરામ
d)
વશિષ્ઠ
6.
સ્વામી વિવેકાનંદ ના મહાન ગુરુ કોણ હતા ?
a)
દયાનંદ
b)
રામકૃષ્ણ પરમહંસ
c)
જ્યોતિરાદિત્ય
d)
ભરથરી
7.
મહાન બાળકો લવ અને કુશ ના ગુરુ કોણ હતા ?
a)
સાંદિપની
b)
વિશ્વામિત્ર
c)
વાલ્મિકી
d)
વશિષ્ઠ
8.
ગુરૂપૂર્ણિમાનો ઉત્સવ ક્યારે ઉજવાય છે?
a)
શ્રાવણ સુદ પૂનમ
b)
માગશર સુદ પૂનમ
c)
આસો સુદ પૂનમ
d)
અષાઢ સુદ પૂનમ
9.
ગુરુપૂર્ણિમા બીજા કયા નામથી ઓળખાય છે?
a)
વ્યાસ પૂર્ણિમા
b)
શાંતિ પૂર્ણિમા
c)
બુદ્ધ પૂર્ણિમા
d)
શુદ્ધ પૂર્ણિમા
10.
રામના ગુરુ કોણ હતા ?
a)
અગત્સ્ય
b)
સાંદિપની
c)
ભારદ્વાજ
d)
વસિષ્ઠ
Reset
