wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

2. આદિમાનવથી સ્થાયી જીવનની સફર -3

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

કઈ શોધથી આદિમાનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું ?

a)

અગ્નિ

b)

ચક્ર ( પૈડું )

c)

ધાતુ

d)

પથ્થરના ઓજારો

2.

મેહરગઢમાં ખેતીની શરૂઆત કયા અનાજથી થઇ હતી ?

a)

જવ અને ઘઉં

b)

બાજરી અને મકાઈ

c)

ડાંગર અને મસુર

d)

આપેલ તમામ

3.

ભીમબેટકાની ગુફામાં આદિમાનવે હરણ, લાકડાના ભાલા અને વૃક્ષોના ચિત્રો દોરેલાં છે.

a)

સાચું

b)

ખોટું

4.

પાષાણયુગમાં પથ્થરના હથિયારોનો ઉપયોગ થતો.

a)

સાચું

b)

ખોટું

5.

ઇનામગામનાં ઘરોનો આકાર કેવો હતો ?

a)

ચોરસ

b)

લંબચોરસ

c)

ગોળ

d)

ત્રિકોણ