Free Printable Worksheets
NEW
Font size
More settings
કઈ શોધથી આદિમાનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું ?
અગ્નિ
ચક્ર ( પૈડું )
ધાતુ
પથ્થરના ઓજારો
મેહરગઢમાં ખેતીની શરૂઆત કયા અનાજથી થઇ હતી ?
જવ અને ઘઉં
બાજરી અને મકાઈ
ડાંગર અને મસુર
આપેલ તમામ
ભીમબેટકાની ગુફામાં આદિમાનવે હરણ, લાકડાના ભાલા અને વૃક્ષોના ચિત્રો દોરેલાં છે.
સાચું
ખોટું
પાષાણયુગમાં પથ્થરના હથિયારોનો ઉપયોગ થતો.
ઇનામગામનાં ઘરોનો આકાર કેવો હતો ?
ચોરસ
લંબચોરસ
ગોળ
ત્રિકોણ
View all
10 questions
121 ધો6 પ્ર11 સત્ર2 સાવિ
Worksheet
•
6th Grade
દિવાળી તહેવાર વિશેની અવનવી બાબતો વિશે ની ક્વિઝ
KG - Professional Dev...