wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

સામાજિક વિજ્ઞાન ધોરણ 6 પાઠ 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.
ઇનામગામ ક્યા રાજ્યમાં આવેલ છે ?
a)
ગુજરાત
b)
રાજસ્થાન
c)
મધ્યપ્રદેશ
d)
મહારાષ્ટ્ર
2.
આદીમાનવો શિકાર કરવા માટે ક્યા સાધનો નો ઉપયોગ કરતા ન હતા ?
a)
બંદુક
b)
પથ્થર ના હથિયાર
c)
હાડકા ના હથિયાર
d)
લાકડા ના હથિયાર
3.

આદિમાનવનું જીવન કેવું હતું ?

a)

ભટકતું

b)

સ્થાયી

c)

નગરનું જીવન

d)

ગ્રામીણ જીવન

4.

મહાગઢા સ્થળ ક્યા આવેલું છે ? જ્યાંથી પ્રાચીન અવશેષો મળી આવ્યા હતા.

a)

મહારાષ્ટ્ર

b)

ગુજરાત

c)

ઉત્તરપ્રદેશ

d)

બિહાર

5.

આદિમાનવે ગુફાઓમાં દોરેલ ચિત્રો કેવા રંગો ના ઉપયોગ થી બનાવ્યા હતા ?

a)

કૃત્રિમ રંગો

b)

પ્રાકૃતિક રંગો

c)

આપેલ બંને

d)

આપેલ એકપણ નહી

6.

આદિમાનવનુ જીવન કેવુ હતુ?

a)

ભટકતુ

b)

સ્થાયી

c)

નગરવસાહતનુ

d)

ગ્રામીણ વસાહતનુ

7.

પાષાણયુગમા કેવા પ્રકારના હથિયારોનો ઉપયોગ થતો હતો?

a)

હાડકા

b)

પથ્થર

c)

લોખંડ

d)

લાકડા

8.

આશરે 20 લાખ વર્ષ પહેલાં આદિમાનવ ભટકતું જીવન જીવતા અને શિકાર કરીને પોતાનો સમય વ્યતિત કરતા.માનવીની આ અવસ્થાને .............. કહે છે.

a)

Hunter or hunted

b)

Hunter and saver

c)

Hunter and Gatherers

d)

Hunter and keepers

9.

આદિમાનવ નદી કિનારાની આસપાસ ધાન્ય ઉગાડવાની શરૂઆત કરી.આ વિધાન સાચું કે ખોટું?

a)

સાચું

b)

ખોટું

10.

પ્રાચીન સમયમાં ..........ને ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય.

a)

મેહરગઢ

b)

ઈનામગામ

c)

ગુફકરાલ

d)

મહાગઢા