Worksheetsસામાજિક વિજ્ઞાન ધોરણ 6 પાઠ 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર
Total questions: 10
Worksheet time: 5mins
આદિમાનવનું જીવન કેવું હતું ?
ભટકતું
સ્થાયી
નગરનું જીવન
ગ્રામીણ જીવન
મહાગઢા સ્થળ ક્યા આવેલું છે ? જ્યાંથી પ્રાચીન અવશેષો મળી આવ્યા હતા.
મહારાષ્ટ્ર
ગુજરાત
ઉત્તરપ્રદેશ
બિહાર
આદિમાનવે ગુફાઓમાં દોરેલ ચિત્રો કેવા રંગો ના ઉપયોગ થી બનાવ્યા હતા ?
કૃત્રિમ રંગો
પ્રાકૃતિક રંગો
આપેલ બંને
આપેલ એકપણ નહી
આદિમાનવનુ જીવન કેવુ હતુ?
ભટકતુ
સ્થાયી
નગરવસાહતનુ
ગ્રામીણ વસાહતનુ
પાષાણયુગમા કેવા પ્રકારના હથિયારોનો ઉપયોગ થતો હતો?
હાડકા
પથ્થર
લોખંડ
લાકડા
આશરે 20 લાખ વર્ષ પહેલાં આદિમાનવ ભટકતું જીવન જીવતા અને શિકાર કરીને પોતાનો સમય વ્યતિત કરતા.માનવીની આ અવસ્થાને .............. કહે છે.
Hunter or hunted
Hunter and saver
Hunter and Gatherers
Hunter and keepers
આદિમાનવ નદી કિનારાની આસપાસ ધાન્ય ઉગાડવાની શરૂઆત કરી.આ વિધાન સાચું કે ખોટું?
સાચું
ખોટું
પ્રાચીન સમયમાં ..........ને ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય.
મેહરગઢ
ઈનામગામ
ગુફકરાલ
મહાગઢા
