wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

392 NMMS સાવિ ધો8 પ્ર3

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

ખાલસાનીનીતિથી અનેક રાજયોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દેના . .

a)

ડેલહાઉસી

b)

વેલેસ્વી

2.

એનફિલ્ડ રાયફલના કારતુંસ પર કયા બે પ્રાણીઓ ની ચરબી લગાડી હોવાની સૈનિકોને શંકા હતી ?

a)

ગાય - ડુક્કર

b)

ગાય - કુતરા

3.

ઇ.સ. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ મુખ્ય કારણ કયું હતુ ?

a)

ભારતમાં બ્રિટિશ સત્તાની સ્થાપના

b)

ઇંગ્લેન્ડની યૈદ્યોગિક ક્રાંતિ

4.

કયા કારણે ભારતીયો રાજકીય સત્તાથી દૂર જતા રહ્યા ?

a)

બ્રિટિશ સામ્રાજ્યવાદને કારણે

b)

અંગ્રેજી ભાષાને કારણે

5.

કઈ સાલ સુધીમાં અંગ્રેજોએ ભારત પર પોતાની સંપૂર્ણ સત્તા સ્થાપી દીધી ?

a)

ઇ.સ.1818 સુધીમાં

b)

ઇ.સ.1800 સુધીમાં

6.

સહકારી યોજનાનો જનક કોણ હતો ?

a)

લોર્ડ વેલેસ્લી

b)

લોર્ડ ડેલહાઉસી

7.

લોર્ડ ડેલહાઉસી એ ક્યા પેશ્વા નું પેન્શન બંધ કરી દીધું હતું ?

a)

નાનાસાહેબનું

b)

બાલાજીવિશ્વનાથનું

8.

નીચેના પૈકી પાકોનું ઉત્પાદન ભારતના ખેડૂતોએ ફરજિયાત કરવું પડતું હતું ?

a)

કપાસ, ગળી, રેશમ

b)

કપાસ, ગળી, ચા

9.

ઈ. સ .1857ના સ્વાતંત્ર્યસંગ્રામની સૌપ્રથમ શરૂઆત કોણે કરી હતી ?

a)

ભારતીય સૈનિકોએ

b)

જમીનદારોએ

10.

અંગ્રેજ સરકારે સૈનિકો માટે કઈ નવી રાઇફલ ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું ?

a)

એન્ફિલ્ડ

b)

બ્રાઉન બેઝ

11.

મંગલ પાંડેએ સૌપ્રથમ કયા અંગ્રેજ અધિકારની હત્યા કરી હતી ?

a)

મેજર હ્યુસનની

b)

મેજર હટ્સની

12.

મંગલ પાંડે ને કયા દિવસે ફાંસી આપવામાં આવી હતી ?

a)

8 એપ્રિલ, 1857 ના દિવસે

b)

20 એપ્રિલ 1857 ના દિવસે

13.

ઈ.સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામના પ્રથમ શહિદ કોણે બન્યા ?

a)

મંગલ પાંડે

b)

તાત્યા ટોપે

14.

ઇ.સ. 1857 સ્વાતંત્ર્ય સંગ્રામની ખરી શરૂઆત ક્યારે થઈ હતી ?

a)

10 મે, 1857ના રોજ

b)

1 મે, 1857 ના રોજ

15.

ભારતીય સૈનિકો એ કયા સ્થળને સંગ્રામ નું મુખ્ય કેન્દ્ર બનાવ્યું ?

a)

દિલ્લીને

b)

મેરઠને