NEW
Font size
Worksheetsસામાજિક વિજ્ઞાન
Total questions: 20
Worksheet time: 40mins
1 - ભારતની મધ્યકાલીન
સંસ્કૃતિની મહત્વની ઘટના કઈ છે?
અસ્પૃશ્યતાનિવારણ
ચળવળ
વ્યસનમુક્તિ
ચળવળ
ભક્તિ
અને સૂફી ચળવળ
રંગભેદ
નાબૂદ ચળવળ
2 - આઠમી સદીમાં દક્ષિણ ભારતમાં કોણે ધાર્મિક
સુધારણાની પ્રવૃત્તિ શરૂ કરી હતી ?
સમર્થ
ગુરુ રામદાસે
રામાનુજાચાર્યે
સંત
જ્ઞાનેશ્વરે
શંકરાચાર્યે
3 - ભક્તિ આંદોલનની શરૂઆત કોનાથી થઈ હતી?
રામાનંદથી
શંકરાચાર્યથી
રામાનુજાચાર્યથી
ચૈતન્ય
મહાપ્રભુથી
4 - શંકરાચાર્યનું
જન્મસ્થળ કયું છે ?
તલવંડી
કાલડી
પેરૂમલતૂર
ચંપારણ્ય
5 - શંકરાચાર્યના પિતાનું
નામ શું હતું ?
હરિકૃષ્ણ
રામગુરુ
શિવગુરુ
કેશવ
6 - રામાનુજાચાર્યનું
જન્મસ્થળ કયું છે ?
પેરૂમલતૂર
કૃષ્ણગિરિ
મલપ્પુરમ
વિલ્લૂપુરમ
7 - કયા સંતો વૈષ્ણવ હતા ?
નિર્ગુણ
નયનાર
સગુણ
અલવાર
8 - કયા સંતોષ શૈવ હતા ?
નયનાર
અલવાર
મનમાર
તલયાર
9 - ચૈતન્ય મહાપ્રભુએ
બંગાળમાં કયો મંત્ર ગુંજતો કર્યો હતો ?
હરિબોલ
ગોવિંદબોલ
રામબોલ
ભક્તિબોલ
10 - એકેશ્વર પરંપરામાં
કયા સંત મુખ્ય હતા ?
તુલસીદાસ
જ્ઞાનેશ્વર
કબીર
ગુરુ
નાનક
11 - કબીરના
કવિતાસંગ્રહનું નામ શું છે ?
બીજક
જનક
તુકાન
સાહિક
12 - ' ગુરુ ગ્રંથસાહિબ '
નામનો કયા ધર્મનો પવિત્ર ગ્રંથ છે ?
હિન્દુ
બૌદ્ધ
જૈન
શીખ
13 - શીખ ધર્મના સ્થાપક
કોણ હતા ?
તુલસીદાસ
ગુરુ
નાનક
જયદેવ
અલવાર
14 - ' રામચરિતમાનસ '
ગ્રંથની રચના કોણે કરી છે ?
તુલસીદાસે
શંકરાચાર્યે
રામાનંદે
નરસિંહ
મહેતાએ
15 - ગુજરાતી ભાષાના આદિકવિ કોણ છે ?
દલપતરામ
દયારામ
નરસિંહ
મહેતા
પ્રેમાનંદ
16 - કયા સંતનાં પદો ' પ્રભાતિયાં ' તરીકે જાણીતાં છે ?
મીરાંબાઈનાં
એકનાથનાં
જ્ઞાનેશ્વરનાં
નરસિંહ
મહેતાનાં
17 - જ્ઞાનેશ્વરે ભગવદગીતા
ઉપર લખેલ ટીકા કયા નામે ઓળખાય છે ?
બીજક
જ્ઞાનેશ્વરી
રામચરિતમાનસ
વિનાયકપત્રિકા
18 - સમર્થ ગુરુ રામદાસ
કોના ગુરુ હતા ?
રાજા
ભોજના
કૃષ્ણ
દેવરાયના
મહારાણા
પ્રતાપના
છત્રપતિ
શિવાજીના
19 - કયો શબ્દ ઇસ્લામના
ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે ?
શેખ
સૂફી
ખ્વાજા
મુરીદ
20 - સૂફી આંદોલનમાં કઈ
પરંપરાઓ ખૂબ જ લોકપ્રિય બની હતી ?
ચિશ્તી
અને કાદરી
સુહરાવદી
અને કાદરી
ચિશ્તી
અને સુહરાવદી
કાદરી
અને નક્શબંદી
