NEW
Font size
Worksheets115 ધો7 પ્ર5 સત્ર2 ખરું ખોટું સાવિ
Total questions: 15
Worksheet time: 5mins
★ નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો.
ભારતના બંધારણ માં પરંપરાગત સંસ્કૃતિ નું રક્ષણ કરતી વિશિષ્ટ આદિવાસી જાતિઓને અનુસૂચિત જનજાતિઓ તરીકે ઓળખાય છે.
ખરું
ખોટું
★ નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો.
શાબ્દિક રીતે જોઈએ તો આદિ એટલે જુના સમયથી અને વાસી એટલે વસવાટ કરનાર.
ખરું
ખોટું
★ નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો.
આદિવાસી ના જીવન પર સૌથી વધુ અસર કરનાર પરિબળો વિદેશ અને ઉદ્યોગકારો હતા.
ખરું
ખોટું
★ નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો.
આદિવાસી સમૂહ પકૃતિ નો પ્રેમી અને સંવર્ધક રહ્યો છે.
ખરું
ખોટું
★ નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો.
ભારતમાં માત્ર ડાંગ જિલ્લામાં જ જનજાતિ ની વસ્તી જોવા મળે છે.
ખરું
ખોટું
★ નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો.
મુઘલો પહેલા મુલતાન અને સિંધમાં લંઘા અને અરઘુન જનજાતિ ઓનું આધિપત્ય હતું.
ખરું
ખોટું
★ નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો.
ગુજરાત અને મધ્યપ્રદેશ રાજ્યમાં કોળી,બેરાદ સરદાર ના રજવાડા હતા.
ખરું
ખોટું
★ નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો.
મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવવા ગઢકટનગા ના રાજા અમનદાસે સંગ્રામશાહની પદવી ધારણ કરી.
ખરું
ખોટું
★ નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો.
ગઢકટંગા રાજ્ય ઊંટ અને ગાયો ના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાતુ હતું.
ખરું
ખોટું
★ નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો.
અહોમ લોકો 9 મી સદીમાં હાલના મ્યાનમાર થી આવી અસમની બ્રહ્મપુત્રા નદીના કિનારે વસ્યા.
ખરું
ખોટું
★ નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો.
અહોમ રાજ્ય બળજબરીપૂર્વક ના શ્રમ પર આધારિત હતું.
ખરું
ખોટું
★ નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો.
વસતી-ગણતરીના આધારે ઓછી વસ્તી વાળા વિસ્તારમાંથી વધુ વસ્તી વાળા વિસ્તારમાં લોકોને ખસેડવાથી અહોમ કુળના વિભાજન થઈ ગયા.
ખરું
ખોટું
★ નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો.
વર્તમાન કાયદાઓ અને જોગવાઈ અનુસાર કોઈ વ્યક્તિ પાસે બળજબરીથી કામ કરાવવું એ ગુનો ગણાય છે.
ખરું
ખોટું
★ નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો.
અહોમ લોકોએ ઘઉં અને મગની ખેતીની નવીન પદ્ધતિઓ અમલમાં મૂકી હતી.
ખરું
ખોટું
★ નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો.
અહોમ સમાજ કુળમાં વહેંચાયેલો હતો.
તેમના કુળ ને 'ખેલ' કહેવામાં આવતું.
ખરું
ખોટું
