wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

કનૈયાલાલ મુનશી /કવિઝ નૌસીલ પટેલ

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

કનૈયાલાલ મુનશીનો જન્મ ક્યારે થયો હતો.

a)

30 ડિસેમ્બર 1879

b)

30 ડિસેમ્બર 1887

c)

30 ડિસેમ્બર 1899

d)

અન્ય

2.

કનૈયાલાલ મુનશીની કઇ કૃતિ અધુરી રહી છે.

a)

પાટણની પ્રભુતા

b)

કૃષ્ણાવતાર

c)

ગુજરાતનો નાથ

d)

રાજાધિરાજ

3.

કનૈયાલાલ મુનશીનો જન્મ કયાં થયો હતો.

a)

ભરુચ

b)

રાજપીપળા

c)

ભચાઉ

d)

અન્ય

4.

કનૈયાલાલ મુનશીનું ઉપનામ શું હતું

a)

ધૂમકેતુ

b)

દર્શક

c)

ઘનશ્યામ

d)

ગોવર્ધનરામ

5.

1938માં કનૈયાલાલ મુનશીએ કઇ સંસ્થાની સ્થાપના કરી હતી.

a)

ગુજરાત વિદ્યાપીઠ

b)

ભારતીય વિદ્યા ભવન

c)

ભારતીય વિદ્યા ભવન

d)

એક પણ નહીં

6.

ગુજરાતના કયા મંદિરના જીર્ણોદ્ધારમાં કનૈયાલાલ મુનશીએ મહત્વની ભૂમિકા ભજવી છે.

a)

દ્વારકા

b)

પાવાગઢ

c)

સોમનાથ

d)

એક પણ નહીં

7.

કનૈયાલાલ મુનશીની પ્રથમ ઐતિહાસિક નવલકથા કઇ છે.

a)

ગુજરાતનો નાથ

b)

કૃષ્ણાવતાર

c)

રાજાધિરાજ

d)

પાટણની પ્રભુતા

8.

કનૈયાલાલ મુનશીએ ભારતના કયા સ્ટેટના વિલીનીકરણમાં મહત્વની ભૂમિકા ભજવી છે.

a)

હૈદરાબાદ

b)

જૂનાગઢ

c)

ભાવનગર

d)

અન્ય

9.

ટપાલ વિભાગા દ્વારા ક્યારે કનૈયાલાલ મુનશીના સન્માનમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી

a)

1958

b)

1988

c)

1968

d)

1970

10.

ભારતનું બંધારણ ઘડવા રચાયેલી સમિતિમાં એક માત્ર ગુજરાતી સભ્ય કોણ હતા.

a)

સરદાર વલ્લભભાઇ પટેલ

b)

કનૈયાલાલ મુનશી

c)

જીવરાજ મહેતા

d)

મોરારજી દેસાઇ

11.

કનૈયાલાલ મુનશીએ સાહિત્યની રચના સૌપ્રથમ કઇ કૃતિથી કરી હતી.

a)

પાટણની પ્રભુતા

b)

વેરની વસુલાત

c)

એક પણ નહીં

d)

મારી કમલા

12.

કનૈયાલાલ મુનશીએ 1922માં કયુ માસિક સામાયિક શરુ કર્યુ હતું

a)

ગુજરાત

b)

વંદે

c)

ભારત

d)

જય હિંગ

13.

કનૈયાલાલ મુનશી કયા રાજ્યના રાજ્યપાલ રહી ચૂક્યા છે.

a)

ગુજરાત

b)

બિહાર

c)

પંજાબ

d)

ઉત્તરપ્રદેશ

14.

કઇ નવલકથાએ કનૈયાલાલ મુનશીને નવલકથાકાર તરીકે ગુજરાતી સાહિત્યમાં માનભર્યું સ્થાન અપાવ્યું છે

a)

ગુજરાત નો નાથ

b)

પાટણની પ્રભુતા

c)

રાજાધિરાજ

d)

અન્ય

15.

ગુજરાતનો નાથ કૃતિ માં ક્યાં રાજા ની કથા સંકળાયેલ છે

a)

ભીમદેવ

b)

સિદ્ધરાજ જયસિંહ

c)

મૂળરાજ

d)

વનરાજ ચાવડા