NEW
Font size
Worksheetsસામાજિક વિજ્ઞાન
Total questions: 10
Worksheet time: 5mins
સાયમન કમિશનનો બહિષ્કાર કરતી વખતે થયેલાં લાઠીચાર્જમાં કોનું મૃત્યુ થયું હતું ?
રાજગુરૂ
ભગતસિંહ
લાલા લજપતરાય
સુખદેવ
જલિયાવાલા બાગ હત્યાકાંડમાં નિર્દોષ લોકો પર ગોળીઓ કોણે ચલાવી હતી ?
ડેલહાઉસીએ
લોર્ડ વિલિયમ્સએ
વેલેસ્લીએ
જનરલ ડાયરે
દાંડીકૂચની શરૂઆત ક્યા દિવસે કરવામાં આવી હતી ?
12 એપ્રિલ, 1930
14 માર્ચ, 1930
12 માર્ચ, 1930
16 માર્ચ, 1930
આઝાદ હિંદ ફોજની મહિલા બ્રિગેડનું નામ શું હતું ? *
કાલિકા બ્રિગેડ
શાંતિ બ્રિગેડ
આશા બ્રિગેડ
લક્ષ્મીબાઇ બ્રિગેડ
બારડોલી સત્યાગ્રહનું સફળ સંચાલન કોણે કર્યુ હતું ? *
ગોપાલકૃષ્ણ ગોખલેએ
ગાંધીજીએ
લાલા લજપતરાયે
વલ્લભભાઈ પટેલે
સરહદના ગાંધી તરીકે કોણ જાણીતું હતું?
ખાન અબ્દુલ ગફારખાન
સરદાર પટેલ
ગોપાલકૃષ્ણ ગોખલે
સાવરકર
પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે કોની પસંદગી કરવામાં આવી ?
ગોપાલકૃષ્ણ ગોખલેની
વિનોબા ભાવેની
ગાંધીજીની
સરદાર પટેલની
કોચરબ આશ્રમની સ્થાપના ક્યારે કરવામાં આવી?
ઈ.સ.1918
ઈ.સ.1515
ઈ.સ.1914
ઈ.સ.1915
જલિયાવાલા બાગનો હત્યાકાંડ ક્યારે થયો હતો ?
13 એપ્રિલ, 1919
13 એપ્રિલ, 1920
13 એપ્રિલ, 1917
13 એપ્રિલ, 1923
શ્યામજી કૃષ્ણવર્માના પેરિસ ગયા બાદ તેમની કામગીરી કોણે સંભાળી હતી ?
લોર્ડ કર્ઝને
વિલિયમ કેરે
સરદારસિંહ રાણાએ
વિનાયક સાવરકરે
