wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સામાજિક વિજ્ઞાન

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

સાયમન કમિશનનો બહિષ્કાર કરતી વખતે થયેલાં લાઠીચાર્જમાં કોનું મૃત્યુ થયું હતું ?

a)

રાજગુરૂ

b)

ભગતસિંહ

c)

લાલા લજપતરાય

d)

સુખદેવ

2.

જલિયાવાલા બાગ હત્યાકાંડમાં નિર્દોષ લોકો પર ગોળીઓ કોણે ચલાવી હતી ?

a)

ડેલહાઉસીએ

b)

લોર્ડ વિલિયમ્સએ

c)

વેલેસ્લીએ

d)

જનરલ ડાયરે

3.

દાંડીકૂચની શરૂઆત ક્યા દિવસે કરવામાં આવી હતી ?

a)

12 એપ્રિલ, 1930

b)

14 માર્ચ, 1930

c)

12 માર્ચ, 1930

d)

16 માર્ચ, 1930

4.

આઝાદ હિંદ ફોજની મહિલા બ્રિગેડનું નામ શું હતું ? *

a)

કાલિકા બ્રિગેડ

b)

શાંતિ બ્રિગેડ

c)

આશા બ્રિગેડ

d)

લક્ષ્મીબાઇ બ્રિગેડ

5.

બારડોલી સત્યાગ્રહનું સફળ સંચાલન કોણે કર્યુ હતું ? *

a)

ગોપાલકૃષ્ણ ગોખલેએ

b)

ગાંધીજીએ

c)

લાલા લજપતરાયે

d)

વલ્લભભાઈ પટેલે

6.

સરહદના ગાંધી તરીકે કોણ જાણીતું હતું?

a)

ખાન અબ્દુલ ગફારખાન

b)

સરદાર પટેલ

c)

ગોપાલકૃષ્ણ ગોખલે

d)

સાવરકર

7.

પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે કોની પસંદગી કરવામાં આવી ?

a)

ગોપાલકૃષ્ણ ગોખલેની

b)

વિનોબા ભાવેની

c)

ગાંધીજીની

d)

સરદાર પટેલની

8.

કોચરબ આશ્રમની સ્થાપના ક્યારે કરવામાં આવી?

a)

ઈ.સ.1918

b)

ઈ.સ.1515

c)

ઈ.સ.1914

d)

ઈ.સ.1915

9.

જલિયાવાલા બાગનો હત્યાકાંડ ક્યારે થયો હતો ?

a)

13 એપ્રિલ, 1919

b)

13 એપ્રિલ, 1920

c)

13 એપ્રિલ, 1917

d)

13 એપ્રિલ, 1923

10.

શ્યામજી કૃષ્ણવર્માના પેરિસ ગયા બાદ તેમની કામગીરી કોણે સંભાળી હતી ?

a)

લોર્ડ કર્ઝને

b)

વિલિયમ કેરે

c)

સરદારસિંહ રાણાએ

d)

વિનાયક સાવરકરે