Font size
WorksheetsCHAPTER 26
Total questions: 10
Worksheet time: 11mins
પરમેશ્વરનો અભાવ આવે તો શું થાઈ ?
ભગવાન અને સંતમાં મનુષ્યભાવ આવે તો શું થાઈ ?
સત્સંગ ના થાઈ
સત્સંગ ઘટી જાઈ
જીવ સત્સંગમાં અમાવસ્યાં ના જેમ ઘટી જાય
સત્સંગ ના રહે
માયાનું મોટામાં મોટું બંધન શું છે ?
ભગવાનમાં મનુષ્યભાવ
ભગવાન અને સંતમાં મનુષ્યભાવ
સંતમાં મનુષ્યભાવ
એક પણ નહીં
મનુષ્યભાવ દેખાઈ છે તે શેની પેઠે ?
જીવની
ભગવાનની
સંતની
નટની
ભગવાન અને સંત ગમે તે , ચરિત્ર કરે પણ તે કેવા છે ?
દિવ્ય છે
દિવ્ય દિવ્ય ને દિવ્ય જ છે
મનુષ્ય જેવા છે
દિવ્ય દિવ્ય છે
આપણે શા માટે ભગવાન અને સંતના સુખનો આનંદ માણી શકતા નથી ?
સુખ એટલે શું ?
મજબૂરી
દુખ
આધાર
લાગણી
અખંડ સુખી રહેવા માટે શું કરવું પડે ?
સત્પુરુષ કહે તેમ કરવું પડે
સત્પુરુષ કહે તેમ નઈ કરવાનું
ભગવાન કહે તેમ કરવું પડે
મારી મરજી હસે એ કારીશ
આ પાઠમાંથી હું મારા જીવનમાં શું અપણવીશ ?
મુનિબવાને શ્રીજીમહારાજમાં કોણ દર્શન થયા ?
સુદર્શન ચક્રના
માતાજીના
વિષ્ણુ ભગવાનના
શંકર ભગવાનના
