Worksheets348 NMMS ધો7 સાવિ પ્ર7 સત્ર2
Total questions: 23
Worksheet time: 16mins
શંકરાચાર્યએ દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારણા ની પ્રવૃત્તિ કઈ સદીમાં શરૂ કરી?
8
2
અલવાર સંતો કયા ભગવાનને પૂજતા હતા?
વિષ્ણુ
શિવ
ભારતમાં ભક્તિ આંદોલનની શરૂઆત કોણે કરી?
નરસિંહ મહેતા
રામાનુજાચાર્ય
શંકરાચાર્ય ના પિતાજીનું નામ શું હતું?
કેશવ
શિવગુરુ
રામાનુજાચાર્ય નો જન્મ ક્યાં સ્થળે થયો હતો?
થિરૂઅનંતપુરમ
પેરુમલતૂર
ચૈતન્ય મહાપ્રભુએ બંગાળમાં કયો મંત્ર ગુંજતો કર્યો?
હરિ બોલ
જય શ્રીકૃષ્ણ
સંત કબીરના પ્રખ્યાત કવિતા સંગ્રહ નું નામ જણાવો.
બીજક
રૈદાસ
શીખ ધર્મની સ્થાપના કોણે કરી?
ગુરુનાનક
કબીર
'રામચરિત માનસ' પ્રખ્યાત ગ્રંથની રચના કોણે કરી?
સંત રામદાસ
સંત તુલસીદાસ
ગુજરાતી ભાષાના આદિ કવિ કોણ ગણાય છે?
તુલસીદાસ
નરસિંહ મહેતા
મીરાબાઈ ના લગ્ન ક્યાં રાજ પરિવારમાં થયા હતા?
મેડતા
મેવાડ
મીરાબાઈ એ કઈ કઈ ભાષામાં પદોની રચના કરી હતી?
ગુજરાતી,હિન્દી
રાજસ્થાની,મેવાડી
સંત સૂરદાસ ના ગુરુ નું નામ જણાવો.
વલ્લભાચાર્ય
જ્ઞાનેશ્વર
મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનની શરૂઆત કયા સંતે કરી હતી?
સંત વિઠોબા
જ્ઞાનેશ્વર
સૂફી આંદોલનમાં કઈ કઈ પરંપરા ખૂબ જ લોકપ્રિય બની હતી?
કાદરી,નકશબંદી
ચીશતી,સુહરાવર્દી
રામદાસ
શિવાજી ના ગુરુ
ચૈતન્ય મહાપ્રભુ
હરિ બોલ નો મંત્ર
સંત કબીર
બીજક કવિતા
રામાનંદ
ઉત્તર ભારતના સંત
રામાનુજાચાર્ય ના પિતા
કેશવ
અલવાર સંત
વૈષ્ણવ
રામાનુજાચાર્યનું જન્મસ્થળ
પેરૂમલતુર
નરસિંહ મહેતા
પ્રભાતિયાના રચયિતા
શંકરાચાર્ય ના માતા
અંબાબાઈ
રામાનુજાચાર્ય
ભક્તિ આંદોલનની શરૂઆત કરનાર
નયનાર સંત
શૈવ
શંકરાચાર્ય
8મી સદીના દક્ષિણ ભારતના સંત
રામાનુજાચાર્ય ના માતાનું નામ અંબાબાઈ હતું.
ખરું
ખોટું
તુલસીદાસે બંગાળ માં 'હરીબોલ' નો મંત્ર ગુંજતો કર્યો.
ખોટું
ખરું
શંકરાચાર્યપછી આશરે 250 વર્ષ પછી દક્ષિણ માં રામાનુજાચાર્ય થયાં.
ખરું
ખોટું
નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના છેલ્લા કવિ ગણાય છે.
ખરું
ખોટું
ગુરુનાનક (a) શાખા ના સંત હતા.
