wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

387 NMMS પ્ર2 ધો8 સાવિ

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

છોટા નાગપુર ની આસપાસ કઈ જાતિના આદિવાસી સમૂહો રહેતા હતા ?

a)

મુંડા

b)

સંથાલ

2.

સંથાલ જાતિના આદિવાસી સમૂહો કયો વ્યવસાય કરતા હતા ?

a)

રેશમના કીડા ઉછેરવાનો

b)

પશુપાલનનો

3.

વનગુજ્જર અને લબાડી ના જનજાતિના સમુદાયો કયો વ્યવસાય કરતા હતા ?

a)

ગાયો - ભેંસો પાળવાનો

b)

ઘોડા ઉછેરવાનો

4.

મધ્ય ભારતમાં રહેતા ખોંડ જાતિના આદિવાસી સમૂહો કયો વ્યવસાય કરતા હતા ?

a)

શિકાર કરવાનો અને વન્ય પેદાશ નો સંગ્રહ કરવાનો

b)

પશુપાલનનો

5.

ઓડિશાના જંગલોમાં રહેતા ખોંડ સમુદાયના લોકો કયો વ્યવસાય કરતા હતા ?

a)

શિકાર કરવાનો અને વન્ય પેદાશો એકત્ર કરવાનો

b)

ખેતીનો

6.

કુલ્લુનો ગદ્દી અને કશ્મીર નો બકરબાલ જનજાતિ સમુદાય કયો વ્યવસાય કરતો હતો ?

a)

ઘેંટા - બકરા પાળવા નો

b)

ગાયો - ભેંસો પાળવાનો

7.

છોટા નાગપુરની મુંડા, ગોંડ અને સંથાલ જનજાતિઓના સમૂહ ક્યાં પ્રકારની ખેતી કરતા હતા ?

a)

બાગાયતી

b)

સ્થાયી

8.

કઈ જનજાતિના લોકો કપડા વણવાનો, ચામડા કમાવવાનો અને તેને રંગવાનો વ્યવસાય કરતા હતા ?

a)

ખોંડ

b)

મુંડા

9.

બીરસામુંડાનો જન્મ ક્યારે થયો હતો ?

a)

15 નવેમ્બર,1875માં

b)

15 ડિસેમ્બર, 1870 માં

10.

'ઉલગુલાન ચળવળ' ક્યારે શરૂ થઈ હતી ?

a)

ઇ.સ. 1895માં

b)

ઇ.સ. 1887માં

11.

અંગ્રેજ સરકારે બિરસા મુંડા ની ક્યારે ધરપકડ કરી હતી ?

a)

ઇ.સ. 1875 માં

b)

ઇ.સ.1895 માં

12.

જેલમાંથી મુક્ત થતાં પછી બિરસા મુંડાએ ફરીથી જનજાગૃતિ ચળવળ ક્યારે શરૂ કરી હતી ?

a)

ઇ.સ. 1897 માં

b)

ઇ.સ. 1895 માં

13.

બિરસારાજનો ધ્વજ કયા રંગનો હતો ?

a)

સફેદ રંગનો

b)

લાલ રંગનો

14.

રૈયતવારી પદ્ધતિથી ખેડૂતને કોઈ ફાયદો થતો નહતો. તેના કારણોમાં ક્યુ એક કારણ સાચું નથી ?

a)

ખેતપેદાશો સરકારે જ વેચવાની હતી.

b)

જમીનનું વધારે પડતું મહેસુલ

15.

અંગ્રેજોએ ભારતમાં ગળીનું ઉત્પાદન

વધાર્યું,કારણ કે. . .

a)

ભારતની ગળીની માંગ વધવા લાગી

b)

ભારતની ગળી ખૂબ જ સસ્તી હતી.