wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

395 NMMS સાવિ ધો8 પ્ર3

Total questions: 12

Worksheet time: 6mins

Name
Class
Date
1.

ઉત્તર ભારતના સંગ્રામના મુખ્ય કેન્દ્રમાં કયા કેન્દ્રનો સમાવેશ થતો નથી ?

a)

ગ્વાલિયરનો

b)

લખનવનો

2.

લખનઉમાં સંગ્રામ નેતૃત્વ કોણે કર્યું ?

a)

બેગમ હજરત

b)

તાત્યા ટોપેએ

3.

કાલપી, ગ્વાલિયર જેવા સ્થળોનું નેતૃત્વ કોણે કર્યું ?

a)

રાણી લક્ષ્મીબાઈએ

b)

કુંવરસિંહ

4.

ઈ.સ. 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામના સૌથી વયો વૃદ્ધ કોણ હતા ?

a)

કુંવરસિંહ

b)

નાનાસાહેબ પેશ્વા

5.

બરેલી માં સંગ્રામ નું નેતૃત્વ કોણે કર્યું હતું ?

a)

બહાદુરખાને

b)

કુંવરસિંહે

6.

કાનપુરમાં સંગ્રામનું નેતૃત્વ કોણે લીધું હતું ?

a)

નાનાસાહેબ પેશ્વાએ

b)

કુંવરસિંહ

7.

ગુજરાતમાં સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું હતું ?

a)

ગરબડદાસ મુખીએ

b)

કૃષ્ણદાસ દવેએ

8.

ઈ.સ. 1857 નો સ્વતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ ગયો એ માટે ક્યુ કારણ ખરું નથી ?

a)

સંગ્રામ ના નેતાઓએ શરૂઆતમાં બહુ ઝડપથી વિજય મેળવ્યા નહોતા.

b)

સંગ્રામમાં કેન્દ્રીય નેતાગીરીનો અભાવ હતો.

9.

નીચેના પૈકી કયું જોડકું યોગ્ય છે ?

a)

કાનપુર-નાનાસાહેબ, લખનઉ-બેગમ હઝરત,જગદીશ પુર-કુંવરસિંહ

b)

કાનપુર-બેગમહજરત, લખનઉ-કુંવરસિંહ,જગદીશ પુર નાના સાહેબ

10.

ઇ.સ. 1857ના સ્વતંત્ર્ય સંગ્રામ નું તાત્કાલિક કારણ નીચેના પૈકી કોને ગણી શકાય ?

a)

ચરબીવાળા કારતુસો

b)

વહીવટી કારણ

11.

ઈ.સ. 1857 ના ઘટનાને કયા લેખકે પ્રથમ સ્વતંત્ર્ય સંગ્રામ ગણાવ્યો છે ?

a)

વી.ડી. સાવરકરે

b)

જવાહરલાલ નેહરુએ

12.

ઇ.સ. 1857ના સ્વતંત્ર્ય સંગ્રામમાં ક્રાંતિકારીઓએ કોને ભારતમાં શહેનશાહ તરીકે જાહેર કરવાનું નક્કી કર્યું હતું ?

a)

બહાદુર શાહ બીજાને

b)

બરેલીના બહાદુર ખાનને