wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ - ૮ એકમ - ૧૭ ન્યાયતંત્ર

Total questions: 24

Worksheet time: 12mins

Name
Class
Date
1.

સર્વોચ્ચ અદાલતના તાબાની અદાલત કઈ છે ?

a)

તાલુકા અદાલત

b)

જિલ્લા અદાલત

c)

વડી અદાલત

d)

મજૂર અદાલત

2.

સિવિલ જજની અદાલત કેટલી રકમ સુધીના દાવાની સુનાવણી કરે છે ?

a)

10 લાખ સુધીના

b)

15 લાખ સુધીના

c)

20 લાખ સુધીના

d)

25 લાખ સુધીના

3.

બધી તાબાની અદાલતો કઈ સંબંધિત અદાલતના નિરીક્ષણ હેઠળ કામ કરે છે ?

a)

સર્વોચ્ચ અદાલતના

b)

વડી અદાલતના

c)

તાલુકા અદાલતના

d)

જિલ્લા અદાલતના

4.

જિલ્લા અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે ?

a)

રાજ્યપાલ

b)

રાષ્ટ્રપ્રમુખ

c)

મુખ્ય ન્યાયાધીશ

d)

વડાપ્રધાન

5.

તાબાની અદાલતના ચુકાદા વિરુદ્ધ કઈ અદાલતમાં અપીલ કરી શકાય છે ?

a)

તાલુકો અદાલતમાં

b)

વરિષ્ઠ ફોજદારી અદાલતમાં

c)

વડી અદાલતમાં

d)

સર્વોચ્ચ અદાલતમાં

6.

ગુજરાત રાજ્યની વડી અદાલત કયા શહેરમાં આવેલી છે ?

a)

દિલ્હીમાં

b)

અમદાવાદમાં

c)

ગાંધીનગરમાં

d)

વડોદરામાં

7.

કઈ અદાલતો તેની તાબાની અદાલતો અને સર્વોચ્ચ અદાલતની જોડતી કડી છે ?

a)

તાલુકા અદાલતો

b)

જિલ્લા અદાલતો

c)

વડી અદાલતો

d)

સેશન્સ અદાલતો

8.

વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ ની નિમણૂક કોણ કરે છે ?

a)

રાષ્ટ્રપ્રમુખ

b)

રાજ્યપાલ

c)

વડાપ્રધાન

d)

ઉપરાષ્ટ્રપ્રમુખ

9.

વડી અદાલતનો વ્યવહાર કઈ ભાષામાં ચાલે છે ?

a)

માતૃભાષામાં

b)

ગુજરાતીમાં

c)

રાષ્ટ્રભાષામાં

d)

અંગ્રેજીમાં

10.

ભારતની સર્વોચ્ચ અદાલત કયા શહેરમાં આવેલી છે ?

a)

અમદાવાદમાં

b)

દિલ્હીમાં

c)

કોલકત્તામાં

d)

મુંબઈમાં

11.

સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે ?

a)

વડાપ્રધાન

b)

રાષ્ટ્રપ્રમુખ

c)

ઉપરાષ્ટ્રપ્રમુખ

d)

કાયદા મંત્રી

12.

ભારતના નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરવાની અંતિમ સત્તા કોની પાસે છે ?

a)

સંસદ પાસે

b)

વડી અદાલત પાસે

c)

સર્વોચ્ચ અદાલત પાસે

d)

રાષ્ટ્રપ્રમુખ પાસે

13.

સામાન્ય રીતે દરેક રાજ્યમાં કેટલી વડી અદાલતો હોય છે ?

a)

એક

b)

બે

c)

ત્રણ

d)

ચાર

14.

સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને હોદ્દા પરથી દૂર કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે ?

a)

મહારાજ યોગ

b)

મહાભિયોગ

c)

મહા વિનિયોગ

d)

મહાસંપાતયોગ

15.

કઈ અદાલતના ચુકાદા ભારતની કોઈપણ અદાલતમાં પડકારી શકાતા નથી ?

a)

વડી અદાલતના

b)

લોક અદાલતના

c)

જિલ્લા અદાલતના

d)

સર્વોચ્ચ અદાલતના

16.

ભારતમાં સર્વોચ્ચ અદાલતનો પ્રારંભ ક્યારે થયો ?

a)

26 જાન્યુઆરી 1950 ના રોજ

b)

28 જાન્યુઆરી 1950 ના રોજ

c)

1 ફેબ્રુઆરી 1950 ના રોજ

d)

28 માર્ચ 1950 ના રોજ

17.

સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓની નિમણૂક કોણ કરે છે ?

a)

વડાપ્રધાન

b)

લોકસભાના સ્પીકર

c)

રાષ્ટ્રપ્રમુખ

d)

ઉપરાષ્ટ્રપ્રમુખ

18.

કઈ અદાલતના નિર્ણય કે ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકતી નથી ?

a)

સંઘ સરકારની અદાલતમાં

b)

લશ્કરી અદાલતના

c)

વડી અદાલતના

d)

સંસદની અદાલતના

19.

તાબાની અદાલતો માટે કઈ અદાલતે આપેલા ચુકાદા કે નિર્ણય કાયમી દસ્તાવેજ ગણાય છે ?

a)

સંધીય અદાલતે

b)

સુગ્રથિત અદાલતે

c)

સર્વોચ્ચ અદાલતે

d)

વડી અદાલતે

20.

ન્યાયતંત્રની વધારે લોકાભિમુખ બનાવવામાં કોનો ફાળો મોટો છે ?

a)

લોક અદાલતો નો

b)

જાહેર હિતની અરજીનો

c)

ન્યાયાધીશોનો

d)

રાષ્ટ્રપ્રમુખનો

21.

અદાલતોમાં કેસનું ભારણ ઘટાડવા માટે કાયદા વિભાગ દ્વારા શાનું આયોજન કરવામાં આવ્યું છે ?

a)

જાહેર અદાલતોનું

b)

તાબાની અદાલતોનું

c)

લોક અદાલતોનું

d)

પ્રાદેશિક અદાલતોનું

22.

ભારતના બંધારણમાં કોની સ્વાયતતાનું રક્ષણ કરવામાં આવ્યું છે ?

a)

કૃષિ તંત્રનું

b)

કારોબારી તંત્રનું

c)

ન્યાયતંત્રનું

d)

પોલીસ તંત્રનું

23.

કેશવાનંદ ભારતી કેસના ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે નાગરિકોના સેના રક્ષણની વિગતોની ચર્ચા કરી હતી ?

a)

માનવ હકોની

b)

મૂળભૂત હકોની

c)

સામાજિક હકોની

d)

રાજનીતિના હકોની

24.

હાલમાં આપણી શાળાઓમાં ચાલતી કઈ યોજનામાં અદાલતના ચુકાદાનો આધાર લેવામાં આવ્યો છે ?

a)

મિશન મંગલમ યોજનામાં

b)

સબલા યોજનામાં

c)

ચિરંજીવી યોજનામાં

d)

મધ્યાહન ભોજન યોજનામાં