NEW
Font size
Worksheetsબંધારણ-૧
Total questions: 10
Worksheet time: 10mins
26 નવેમ્બર 1949 ના રોજ ભારતનું બંધારણ કોને અર્પિત કરવામાં આવેલ હતું ?
ભારતની પ્રજાને
લોકસભાને
રાષ્ટ્રપતિને
અમને પોતાને
ભારતીય બંધારણની મૂળ સંરચના શું હતી ?
380 અનુચ્છેદ અને 21 ભાગ
395 અનુચ્છેદ અને 22 ભાગ
400 અનુચ્છેદ અને 18 ભાગ
405 અનુચ્છેદ અને 25 ભાગ
ભારત માટે બંધારણીય સભાનો ખ્યાલ સૌપ્રથમ કોણે રજૂ કર્યો હતો ?
જવાહરલાલ નહેરુ
મહાત્મા ગાંધી
માનવેન્દ્ર નાથ રોય
મોતીલાલ નહેરુ
રાષ્ટ્રીય કટોકટી કાળ દરમિયાન ભારતમાં નીચેના પૈકી કયા સુધારા કરવામાં આવ્યા હતા ?
1. 42 મો બંધારણીય સુધારો 1976
2. 44 મો બંધારણીય સુધારો 1978
ફક્ત 1
ફક્ત 2
1 અને 2 બંને
એક પણ નહીં
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં નીચેના પૈકી કોણ મત આપી શકતા નથી ?
લોકસભાના ચૂંટાયેલા સભ્યો
રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો
રાજ્ય વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો
રાજ્ય વિધાન પરિષદના ચૂંટાયેલા સભ્યો
સંસદમાં અંદાજપત્ર કોણ રજૂ કરે છે ?
નાણા ખાતું
નાણા પંચ
નાણા મંત્રી
અંદાજપત્ર વિભાગ
ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક (controller and auditor general) રાજ્યના હિસાબોનો અહેવાલ કોને સાદર કરશે ?
વિધાનસભાના અધ્યક્ષને
મુખ્ય સચિવને
મુખ્યમંત્રીને
રાજ્યપાલને
ભારતીય બંધારણમાં અસ્પૃશ્યતા નાબૂદી માટે કયા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવેલ છે ?
અનુચ્છેદ 16
અનુચ્છેદ 17
અનુચ્છેદ 18
અનુચ્છેદ 19
સંસદમાં કોનો સમાવેશ થાય છે ?
લોકસભા અને વિધાનસભા
લોકસભા અને રાજ્યસભા
લોકસભા રાજ્યસભા અને તેમના અધ્યક્ષ
રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા
ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કોણ કરે છે? અને હાલમાં મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે ?
રાષ્ટ્રપતિ, તુહીન કાન્તા પાંડે
પ્રધાનમંત્રી, તુહીન કાન્તા પાંડે
રાષ્ટ્રપતિ, જ્ઞાનેશ કુમાર
પ્રધાનમંત્રી, જ્ઞાનેશ કુમાર
