NEW
Font size
S
M
L
XL
WorksheetsNISHTHA TALIM SS QUIZ
Total questions: 15
Worksheet time: 8mins
Name
Class
Date
1.
પ્રાચીન સમયમાં દક્ષિણ ભારતમાં કયા પ્રકારના લોકો રહેતા નહોતા?
a)
મોટા જમીનદારો
b)
નાના ખેડૂતો
c)
જમીનવિહોણા મજુર (દાસ)
d)
ઉદ્યોગપતિ
2.
ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો એવા ઉપનિષદોની સંખ્યા કેટલી છે ?
a)
18
b)
14
c)
108
d)
180
3.
પુરાણોની સંખ્યા કેટલી છે ?
a)
18
b)
108
c)
4
d)
12
4.
કયા ધર્મના મૂળ ગ્રંથોને 'ત્રિપિટક' કહેવામાં આવે છે ?
a)
જૈન
b)
હિંદુ
c)
ખ્રિસ્તી
d)
બૌદ્ધ
5.
નીચે આપેલા ગ્રંથો કયા ધર્મના ગ્રંથો છે ?સૂત્રપિટક,વિનયપિટક,અભિધમ્મપિટક
a)
બૌદ્ધ
b)
જૈન
c)
હિન્દુ
d)
મુસ્લિમ
6.
જૈન ગ્રંથોને કયા ગ્રંથો કહેવામાં આવે છે ?
a)
ત્રિપિટક
b)
આગમ ગ્રંથો
c)
સંહિતા ગ્રંથો
d)
આપેલ એકપણ નહી.
7.
જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય કેટલા પર્વમાં અને અંગમાં વહેચાયેલું છે ?
a)
18 પર્વ અને 16 અંગ
b)
24 પર્વ અને 22 અંગ
c)
14 પર્વ અને 12 અંગ
d)
12 પર્વ અને 14 અંગ
8.
નીચેના પૈકી કઈ કલાનો સમાવેશ લલિત કલામાં થશે નહિ ?
a)
ચિત્ર
b)
સંગીત
c)
સાહિત્ય
d)
નૃત્ય
9.
સંસ્કૃત સાહિત્યનું સર્વશ્રેષ્ઠ 'અષ્ટાધ્યાયી' વ્યાકરણ ગ્રંથ કોણે લખ્યું છે ?
a)
કાલીદાસે
b)
ભાસે
c)
શુદ્રકે
d)
પાણિનીએ
10.
મૌર્યયુગ વિશે આપણને માહિતી આપતો ઉત્કૃષ્ટ ગ્રંથ 'ઇન્ડિકા' કોણે લખ્યો છે?
a)
ગ્રીક નાવિક ટોલેમીએ
b)
ગ્રીક એલચી મેગેસ્થનિસે
c)
ચીની મુસાફર ફાહિયાને
d)
ચીની મુસાફર યુ-એન-સ્વાંગે
11.
ચીની મુસાફર ફાહિયાન કોના સમયમાં ભારત આવ્યો હતો ?
a)
હર્ષવર્ધન
b)
ચંદ્રગુપ્ત મૌર્ય
c)
સમુદ્રગુપ્ત
d)
ચંદ્રગુપ્ત દ્વિતીય
12.
દક્ષિણ ભારતના બંદરો શેની નિકાસ માટેના જાણીતા મુખ્ય કેન્દ્રો હતા ?
a)
કાળા મરી અને અન્ય તેજાના
b)
સુતરાઉ કાપડ
c)
ઇમારતી લાકડું
d)
રેશમી કાપડ
13.
પ્રાચીન ભારતના વિદેશ સાથેના વેપાર અને નવા માર્ગના સંદર્ભમાં નીચેના પૈકી કયું સાચું નથી ?
a)
ચીનથી વેપાર અર્થે કેટલાક લોકો દુરના વિસ્તારોમાં પગપાળા કે ઘોડા ઉપર જતા હતા.
b)
ચીનથી વેપાર અર્થે જતા લોકો પોતાની સાથે રેશમ લઇ જતા હતા તેથી મુસાફરીનો તે માર્ગ 'રેશમમાર્ગ' (silk rout) તરીકે જાણીતો બન્યો.
c)
ખંભાત, ભરૂચ,સોપારા અને તામ્રલીપ્તી જેવા બંદરો આંતરરાષ્ટ્રીય વેપાર માટે ઉપયોગી નહોતા.
d)
લોથલ હડપ્પીય સંસ્કૃતિનું મોટું બંદર હતું.
14.
વેદવ્યાસ રચિત મહાભારત પ્રારંભમાં કયા નામે ઓળખાતું હતું ?
a)
જય સંહિતા
b)
વિજય સંહિતા
c)
કઝાર સંહિતા
d)
તંઝર સંહિતા
15.
પ્રાચીન ભારતના વસ્ત્રોમાં 'નિવિ' એટલે .....
a)
શરીરના નીચેના ભાગનું વસ્ત્ર.
b)
શરીરના ઉપરના ભાગનું વસ્ત્ર.
c)
ઉપરના વસ્ત્ર ઉપરનો દુપટ્ટો.
d)
આપેલ એકપણ નહી.
Reset
