Font size
S
M
L
XL
Worksheetsભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
યુરોપિયન પ્રજાને ભારત ના નવા જળમાર્ગ શોધવાની જરૂર શા માટે પડી?
a)
યુદ્ધ થવાથી
b)
કોન્સ્ટેન્ટિનોપલ નું પતન થતા
c)
વેપાર કરવા
2.
વાસ્કો દ ગામા ક્યા દેશનો વાતની હતો?
a)
ઈરાન
b)
ઇંગ્લેન્ડ
c)
પોટુગલ
3.
કોલંબસ ક્યા દેશ નો વાતની હતો?
a)
ઇટલી
b)
ફ્રાન્સ
c)
જર્મની
4.
વાસ્કો દ ગામા ભારત ક્યારે પોહોંચ્યો?
a)
ઈ. સ 1498
b)
ઇ. સ. 1492
c)
ઇ. સ. 1497
5.
વાસ્કો દ ગામા ભારતના ક્યા બંદરે સૌ પ્રથમ વાર આવ્યો?
a)
સુરત
b)
ભરૂચ
c)
કાલીકટ
6.
કોલંબસે ક્યા ખંડ ની શોધ કરી ?
a)
યુરોપ
b)
અમેરિકા
c)
ઓસ્ટ્રેલિયા
7.
અંગ્રેજો નું પ્રથમ જહાજ ભારત માં ક્યા બંદરે આવ્યું ?
a)
વેરાવળ
b)
સુરત
c)
કાલીકટ
8.
અંગ્રેજી જહાજ નો પ્રથમ કપ્તાન કોણ હતો ?
a)
થોમસ રો
b)
બૅટિંગ
c)
કોલંબસ
9.
ઇસ્ટ ઇન્ડિયા કંપની ની સ્થાપનાકયારે થઈ ?
a)
1650
b)
1608
c)
1600
10.
વાસ્કો દ ગામા ભારત આવ્યો ત્યારે કાલીકટ માં ક્યા રજા નું શાસન હતું ?
a)
ઝામોરીન
b)
શાહજહાં
c)
અકબર
Reset
