wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ :- 8 સામાજિક વિજ્ઞાન chep :- 1

Total questions: 27

Worksheet time: 14mins

Name
Class
Date
1.

ભારતની ચીજવસ્તુઓની કયા દેશોમાં માંગ વધી ગઈ ?

a)

વેસ્ટ ઈન્ડિઝ

b)

ઉત્તર અમેરિકા

c)

યુરોપિયન દેશો

d)

આફ્રિકન દેશો

2.

ભારત આવવાનો જળમાર્ગ શોધવા નું બિડુ કોણે ઝડપ્યું ?

a)

વાસકોદગામા

b)

ક્રિસ્ટોફર કોલંબસ

c)

સિરાજ ઉદ દોલા

d)

મીર જાફર

3.

ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં સફળતા કોને મળી ?

a)

ક્રિસ્ટોફર કોલંબસ

b)

સિરાજ ઉદ દૌલા

c)

વાસ્કો દ ગામા

d)

મીર કાસીમ

4.

કોલંબસ ભારત આવવા ક્યારે નીકળ્યો હતો

a)

ઇસ 1592

b)

ઇસ 1492

c)

ઈસ 1498

d)

ઇસ 1522

5.

અમેરિકાના મૂળ વતનીઓ ને શું કહેવાય છે

a)

વેસ્ટ ઈન્ડિઝ

b)

બ્લેક indian

c)

રેડ ઇન્ડિયન

d)

યુરોપિયન

6.

અમેરિકાના કિનારા ના ટાપુઓ ને શું કહેવાય છે

a)

રેડ ઇન્ડિયન

b)

વેસ્ટ ઈન્ડિઝ

c)

યુરોપિયન

d)

અમેરિકન

7.

વાસ્કો-દ-ગામા કોની મદદથી કાલીકટ બંદરે પહોંચ્યો

a)

મીર કાસીમ

b)

મીર જાફર

c)

મહંમદ ઈબ્ન મજીદ

d)

સૈયદ અહમદ

8.

પોર્ટુગીઝો ને કાલિકટમાં વેપાર કરવાની છૂટ કોણે આપી

a)

ઝામોરીન

b)

શેરશાહ

c)

મીરજાફર

d)

મીર કાસીમ

9.

પોર્ટુગીઝોએ કાલિકટમાં કોઠી ક્યારે સ્થાપી

a)

ઇસ 1509

b)

ઈસ 1520

c)

ઈસ 1502

d)

ઈસ 1598

10.

પોર્ટુગીઝોએ ગોવા ક્યારેય જીતી લીધું

a)

ઈસ 1502

b)

ઈસ 1520

c)

ઈસ 1506

d)

ઈસ 1507

11.

પોર્ટુગીઝોની સત્તા ક્યાં પૂરતી મર્યાદિત રહી

a)

દીવ દમણ અને ગોવા

b)

દાદરા નગર હવેલી

c)

આંદમાન નિકોબાર ટાપુઓ

d)

કાલિકટ

12.

ક્રિસ્ટોફર કોલંબસ ક્યાનો વતની હતો

a)

જાપાન

b)

ફ્રાંસ

c)

ઇટાલી

d)

અમેરિકા

13.

ડચ લોકો ક્યાંના વતની હતા

a)

હોલેન્ડ

b)

ઇંગ્લેન્ડ

c)

અમેરિકા

d)

રશિયા

14.

ડચ લોકોએ સૌપ્રથમ ક્યાં કોઠીઓ સ્થાપી

a)

સુરત અને પુલિકટ

b)

કોલકતા અને દિલ્હી

c)

ચેન્નાઇ અને મુંબઇ

d)

પુલિકટ અને મદ્રાસ

15.

ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કયારે થઇ

a)

ઈસ 1500

b)

ઇસ 1558

c)

ઈસ 1600

d)

ઈસ 1667

16.

પહેલું અંગ્રેજ વહાણ હિન્દુસ્તાનના સુરત બંદરે ક્યારે પહોંચ્યું

a)

ઈસ 1600

b)

ઈસ 1608

c)

ઇસ 1657

d)

ઇસ 1680

17.

હિન્દુસ્તાન ની ધરતી પર પગ મુકનાર પ્રથમ અંગ્રેજ કોણ હતો

a)

ડેલહાઉસી

b)

વેલેસ્લી

c)

મેકોલે

d)

હોકિન્સ

18.

અંગ્રેજોને સુરતમાં વેપારી કોઠી સ્થાપવાની પરવાનગી કોણે આપી

a)

શાહજહા

b)

ઔરંગઝેબ

c)

જહાંગીર

d)

અકબર

19.

અંગ્રેજોને બંગાળા માં વેપાર કરવાની છૂટ કોણે આપી

a)

શેરશાહ

b)

ઔરંગઝેબ

c)

શાહજહા

d)

જહાંગીર

20.

આપેલા ચિત્ર પરથી ભારતની સ્થિતિ કયા સમયે વધુ બગડતી જોવા મળે છે

a)

ઈસ 1797

b)

ઈસ 1840

c)

ઈસ 1857

21.

પ્લાસીનુ યુદ્ધ ક્યારે થયું

a)

ઈસ 1762

b)

ઈસ 1786

c)

ઈસ 1757

d)

ઈસ 1765

22.

પ્લાસીનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું

a)

મીરઝાફર અને મીર કાસીમ વચ્ચે

b)

સિરાજ ઉદ દોલા અને મીરઝાફર વચ્ચે

c)

સિરાજ ઉદ દોલા અને, રોબર્ટ ક્લાઈવ વચ્ચે

d)

અંગ્રેજો અને મીરઝાફર વચ્ચે

23.

કયા બનાવથી પ્રાચીન ભારતનો ઇતિહાસ બદલાય છે

a)

બકસરની લડાઈ

b)

પ્લાસીનું યુદ્ધ

c)

મીરજાફર અને મીર કાસીમ વચ્ચે અણબનાવ

d)

ભારતમાં ડચ લોકો નું આગમન

24.

પ્લાસીના યુદ્ધ પછી બંગાળનો નવાબ કોણ બન્યું

a)

મીર કાસીમ

b)

મીર જાફર

c)

રોબર્ટ કલાઈવ

d)

સિરાજ ઉદ દોલા

25.

બકસરની લડાઈ ક્યારે થઈ

a)

ઈસ 1757

b)

ઈસ 1764

c)

ઈસ 1786

d)

ઈસ 1798

26.

મીરજાફર નું અવસાન ક્યારે થયું

a)

ઈસ 1665

b)

ઈસ 1765

c)

ઈસ 1650

d)

ઇસ 1757

27.

કયુ કલાઈવ નું કાવતરું હતું

a)

પ્લાસીનું યુદ્ધ

b)

બકસરની લડાઈ

c)

સુરતમાં કોઠીઓ ની સ્થાપના

d)

ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના