NEW
Font size
Worksheetsસામાજિક વિજ્ઞાન ધોરણ 8 સેમેસ્ટર 1 પાઠ 1 ધાર્મિક સામાજિક જાગ
Total questions: 12
Worksheet time: 12mins
બ્રહ્મો સમાજ ના સ્થાપક કોણ હતા ?
રાજારામ મોહનરાય
ન્યાયમૂર્તિ રાનડે
સ્વામી વિવેકાનંદ
દયાનંદ સરસ્વતી
ભારત માં સતીપ્રથા પર પ્રતિબંધ મુકતો કાયદો કોણે ધડયો ?
લોર્ડ વેલેસ્લી
લોર્ડ વિલિયમ બૅટિક
લોર્ડ ડેલહાઉસી
લોર્ડ કર્ઝન
દયાનંદ સરસ્વતીએ કયો ગ્રંથ લખ્યો ?
અવેસ્તા
આર્યપ્રકાસ
સત્યાર્થ પ્રકાશ
સુબોધ પ્રકાશ
સ્વામી વિવેકાનંદ નું મૂળ નામ શુ હતું ?
સુરેન્દ્રનાથ
રવિન્દ્રનાથ
નરેન્દ્રનાથ
રામકૃષ્ણ
ઈ. સ. 1902 માં હરદ્વાર પાસે કાંગડી ગુરુકુળ કોણે સ્થાપ્યું ?
લાલા લજપતરાય
સ્વામી શ્રદ્ધાનંદ
પંડિત ગુરુદત્ત
લાલા હંસરાજ
પંચમહાલ ભીલ સેવામંડળ ની સ્થાપના કોણે કરી હતી ?
ઠક્કર બાપા
રવિ શંકરમહારાજ
ગાંધીજી
નારાયણ ગુરુ
આર્યસમાજ ની સ્થાપના કોણે કરી હતી ?
દયાનંદ સરસ્વતી
રાજા રામ મોહનરાય
સ્વામી વિવેકાનંદ
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર
અલીગઢ માં મુસ્લિમ કોલેજ ની સ્થાપના કોણે કરી હતી ?
સર સૈયદ અહમદખાન
સૈયદ અહમદ
શરીઅતુલ્લાએ
નવાબ અબ્દુલ લતીફ
ઠક્કર બાપા નો જન્મ ક્યા થયો હતો ?
રાજકોટ
ભાવનગર
અમદાવાદ
વડોદરા
સત્યશોધક સમાજ ના સ્થાપક કોણ હતા ?
ગાંધીજી
જ્યોતિબા ફૂલે
રાજારામ મોહનરાય
દયાનંદ સરસ્વતી
સતીપ્રથા પર પ્રતિબંધ મુકતો કાયદો -------એ ધડ્યો
દયાનંદ સરસ્વતી
લોર્ડ ડેલહાઉસી
લોર્ડ વેલેસ્લી
વિલિયમ બૅટિક
સ્વામી વિવેકાનંદ યુ એસ એ ના ક્યા શહેર માં અખિલ વિશ્વધર્મ પરિષદ માં હાજરી આપી હતી
ન્યુયોર્ક
વોશિંગટન
શિકાગો
લોસ એન્જીલીઝ
