wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ -4 /નૌસીલ પટેલ

Total questions: 13

Worksheet time: 7mins

Name
Class
Date
1.

સોમનાથ મંદિરનું છેલ્લે કઈ સાલમાં નવ નિર્માણ કરવામાં આવ્યું હતું?

a)

1952

b)

1951

c)

1950

d)

1955

2.

મહંમદ ઘોરીયે સોમનાથ મંદિર પર ચઢાઈ કરી ત્યારે ગુજરાતમાં કોનું શાસન ચાલતું હતું

a)

કર્ણદેવ વાધેલા

b)

સિદ્ધરાજ જયસિંહ

c)

ભીમદેવ પ્રથમ

d)

નાયકદેવી

3.

ઉપરકોટ ની ગુફા ગુજરાતમાં કયા આવેલી છે

a)

અમદાવાદ

b)

સુરેન્દ્રનગર

c)

જૂનાગઢ

d)

ભાવનગર

4.

ઉપરકોટનું પ્રાચીન(મુલનામ) નામ શું હતું?

a)

રૈવતક

b)

ગિરિદુર્ગ

c)

ગિરિવર

d)

નવઘણ કોટ

5.

જૂનાગઢ માં ઉપરકોટ માં અડિકડી વાવ અને નવઘણ કુવા બંધાવી કયા રાજાએ પાણીની સુવિધા પુરી પાડી હતી

a)

રા,ખેંગાર

b)

રા.નવઘણ

c)

જયસિંહ

d)

રા,માંડલીક

6.

લોહસ્તંભ ભારતમાં કયા રાજયમાં આવેલો છે?

a)

ગુજરાત

b)

રાજસ્થાન

c)

મધ્યપ્રદેશ

d)

દિલ્લી

7.

કોનાર્કનુંસૂર્યમંદિર ભારતમાં ક્યાં આવેલું છે

a)

ઓરિસ્સા

b)

ગુજરાત

c)

રાજસ્થાન

d)

દિલ્લી

8.

જેનો આકાર રથ જેવો છે જેને બાર વિશાલ પૈડા છે જેને સાત ઘોડા ખેંચી રહ્યા છે,તે મંદિર એટલે....

a)

કોનાર્ક મંદિર

b)

સૂર્યમંદિર

c)

એક પણ નહીં

d)

તિરૂપતિ બાલાજી

9.

ભારત નું ક્યુ મન્દિર "કાળા પેગોડા "ના નામથી ઓળખાય છે

a)

સૂર્યમંદિર

b)

કોનાર્ક મંદિર

c)

દ્વારકાનું મંદિર

d)

એક પણ નહીં

10.

પવિત્ર યાત્રાધામ દ્વારકાધીશ નું મંદિર ભારતમાં કયા રાજયમાં આવેલું છે

a)

ગુજરાત

b)

રાજસ્થાન

c)

તમિલનાડુ

d)

દિલ્લી

11.

ગુજરાતમાં આવેલું દ્વારકાધીસ પવિત્ર મંદિર કઈ નદીના કિનારે આવેલુ છે

a)

ભૂખી

b)

ગોમતી

c)

સરસ્વતી

d)

નાગમતી

12.

આગ્રાનો કિલ્લો બાંધનાર મુઘલ બાદશાહ કોણ હતો

a)

શાહજહાં

b)

અકબર

c)

જહાંગીર

d)

બાબર

13.

ભારતમાં 'જહાંગીર મહેલ 'ક્યાં આવેલો છે?

a)

દિલ્લી

b)

આગ્રા

c)

દોલતાબાદ

d)

ખાનપુર