Font size
WorksheetsSS STD8 SEM2 CH8 QZ2 JUNE 18
Total questions: 10
Worksheet time: 5mins
ભારત સરકારે ઈ.સ. ............ થી સૌને માટે 'શિક્ષણપ્રાપ્તિ નો હક ' અમલમાં મુક્યો છે.
2005
2008
2009
2013
ગુજરાતમાં ગરીબીરેખા નીચે જીવતા લોકોનું પ્રમાણ ............. % જેટલું છે.
14.2
14.4
14.7
14.9
મોંઘવારીની સૌથી વધુ અસર કોને વેઠવી પડે છે ?
નેતાઓને
સામાજિક કાર્યકરોને
આમ પ્રજાને
વેપારીઓને
કરકસર અને જવાબદારી પૂર્વકનો જીવન વ્યવહાર ગોઠવવો એ મોંઘવારી સામે લડવાનો એક ઉપાય છે ?
હા
ના
ગરીબીનો માપદંડ કોના આધારે રચી શકાય છે ?
લોકોની ખરીદશક્તિ અને આવક
ઝૂંપડાઓની સંખ્યા
લશ્કરની સંખ્યા
પેટ્રોલનો વપરાશ
ગરીબીની રેખા નીચે જીવતા લોકો ........
APL
BPL
CPL
સંગ્રહખોરી, કાળાબજાર અને ....... એ મોંઘવારી માટેના જવાબદાર પરિબળો છે.
વસ્તી વધારો
નેતાઓ
વેપારીઓ
સરકારનો ટેક્સ
ટેકનૉલોજિ અને યાંત્રિક ખેતી થી લોકોની આવકમાં ઘટાડો થયો છે - વિધાન ખરું છે કે ખોટું ?
ખરું
ખોટું
વ્યક્તિ સાથે બિનકાયદાકીય અનિતીભર્યો વ્યવહાર એટલે..................
ભ્રષ્ટાચાર
સંગ્રહખોરી
કાળાબજાર
વેપાર
લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો ની રચના ....... કરવામાં આવી છે.
1958
1964
1972
1988
