NEW
Font size
Worksheetsભગવાન શ્રી સ્વામિનારાયણ ચરિત ગાથા-1 (પેઇજ નંબર 226 થી 250)
Total questions: 30
Worksheet time: 15mins
ભાદરામાં કેટલા મુકતો પ્રગટ થયા હતા ?
16
15
14
13
ભાદરાના મુક્તોમાં ______અને _______બ્રાહ્મણ કુળના હતા ?
મૂળજી-સુંદરજી
વિશરામ-માવજી
રણછોડ-નારણ
ભાદરાના રામ ભંડેરી ક્યાં ગામે રહેવા ગયેલા ?
અમરેલીના ચાડિયા
અમરેલીના તરવડા
અમરેલીના દહિડા
અમરેલીના અમરાપર
" માં-તમે જનોઈના ગીત ગાઓ " કોણ કોને કહે છે ?
મૂળજી-માતા
ઘનશ્યામ-ભક્તિમાતા
કૃષ્ણ-રાધા
લાલજી સુથારના માતા - પિતા કોના શિષ્ય હતા ?
રામાનંદ સ્વામી
આત્માનંદ સ્વામી
રામાનુજાચાર્ય
શ્રીજી મહારાજ
શેખપાટના ____ અને ભાદરના _______બાળગોઠિયા હતા ।
લાલજી - મૂળજી
વશરામ - લાલજી
ખુશાલ - લાલજી
બધા જ
શેખપાટમાં લાલજી સુથારના ઘરે કોઢ્યમાં શ્રીજી મહારાજ કોના પર બેસતા ?
ગાડાના પૈડા પર
ગાડાની ઊંધ પર
ગાડાના પાટીયા પર
એક પણ નહીં
શેખપાટના પ્રસાદીના ગાડાનું પૈડુ સચવાયેલું છે ?
હા
ના
લાલજી સુથારના સસરાના ગામનું નામ ?
આધોઇ
માંડવી
વેકરા
ભુજ
લાલજી સુથારે પૈસાની કોરીઓ ક્યાં સંતાડેલ ?
પગરખાની સગતળી નીચે
પેન્ટના ખિસ્સમાં
ઝભ્ભામાં
એક પણ નહિ
" તમારા સસરાના ઘરેથી તમે ભિક્ષા માંગી લાવો તો તમે ખરા " કોણ કોને કહે છે ?
શ્રીજી મહારાજ - લાલજી
લાલજી - મૂળજી
મૂળજી - લાલજી
નિષ્કુળાનંદ સ્વામીએ પ્રથમ કયો ગ્રંથ લખ્યો ?
યમદંડ
ભક્ત ચિંતામણી
હરિગીતા
સતિગીતા
સ્વામિનારાયણ સંપ્રદાયનો _____ ગ્રંથ ભક્તોના મનોરથ પૂર્ણ કરનાર છે.
ભક્ત ચિંતામણી
યમદંડ
હરિગીતા
એક પણ નહિ
નિષ્કુળાનંદ સ્વામીને ચાતુર્માસમાં શું નિયમ હતુ ?
રોજ ચાર પદ રચવા
રોજ કીર્તન બોલવા
રોજ ૧૦૦ માળા કરવી
બધા જ
કંથકોટના સુદામા જેવા ભક્તનું નામ શું હતું ?
કચરા ભક્ત
જીવા ખાચર
રાજાભાઈ
એક પણ નહિ
કંથકોટના ક્યાં સ્ત્રી - ભક્તે ભારે ભારે અલંકારોથી શ્રીજી મહારાજની પૂજા કરેલી ?
રામબાઈ
રાજબાઇ
લાધીબા
ઝમકુબા
કંથકોટના દાનમાં મળેલ વસ્ત્ર - અલંકાર મહારાજે કોને આપી દીધા હતા ?
કચરા ભક્ત
ભીખારી
રામબાઈને
બધાને થોડા-થોડા
ભૂજના ___ બહુ મોટા હિંસામય યજ્ઞ કરાવતા.
જગજીવન મહેતા
લાલજી - મૂળજી
છગન - મૂળજી
બધા જ
"સ્ત્રી - ધન રાજ્યની પ્રાપ્તિ માટે પણ ક્યારેય હિંસા કરવી નહી " ક્યાં ગ્રંથમાં આજ્ઞા છે ?
શિક્ષાપત્રી
હરિસ્મૃતિ
ભક્તનિધિ
સાર સિદ્ધિ
ભૂજના ક્યા વિધવા થયેલા સ્ત્રી ભક્ત રામાનંદસ્વામીના શિષ્યા હતા ?
લાધીબાઈ
ઝમકુબા
રામબા
ત્રણેય
ભૂજમાં મુક્તાનંદ સ્વામીએ ક્યાં વ્રજભાષાનો અભ્યાસ કરેલ ?
શ્રી લખપત પાઠશાળા
મૂળજી વશરામ વિદ્યાલય
રવજી લાલજી શાળા
વરસાણી વિદ્યાલય
સૌપ્રથમ મુક્તાનંદસ્વામીની ભૂજમાં ઉતારાની વ્યવસ્થા કોણે કરેલ ?
સુંદરજી સુથારના માતા
લાલજી સુથાર
લાધીબાઈ
સંગ્રામસિંહજીએ
ભૂજની કઈ ઓરડીમાં મુક્તાનંદસ્વામીને ઉતારો આપવામાં આવેલ હતો ?
ભુતીયાવાસ
ધર્માદાની
અક્ષર
એક પણ નહિ
" સદા _______શ્રીજી ધારતા રે લોલ "
શ્વેતામ્બર
કસુંબલ
લાલ - પીળા
ત્રણેય
શ્રીજી મહારાજે ભૂજમાં કોની પાસેથી વેઢ માંગી લીધેલ ?
ભગવાનજી ઠક્કર
ગિરીરાજ ઠક્કર
ભગવાનજી પટેલ
ત્રણેય
"એહ સર્વે તજી ઘરબાર , થાજયો પરમહંસ નીરધાર " - ક્યાં ગ્રંથનું વાક્ય છે ?
ભક્તચિંતામણી
હરિલીલામૃત
હરિસ્મૃતિ
સારસીધ્ધી
અદ્ભૂતાનંદસ્વામીનુ પુર્વાશ્રમનુ ગામ ક્યું હતુ ?
કડુ
કુંડળ
મેથાણ
આધોઇ
નવા ૧૮ પરમહંસો જેતલપુરમાં કોને મળ્યા હતા ?
ભાઈરામદાસજી
અઘારાનંદસ્વામી
અક્ષરસ્વામી
મુક્તાનંદ સ્વામી
અજા પટેલ ક્યા ગામના હતા ?
મેથાણ
કડુ
કડી
કલોલ
અજા પટેલના ભાણેજ સાધુ થયા પછી ક્યા નામથી ઓળખાયા ?
અદભુતાનંદસ્વામી
નિષ્કુળાનંદસ્વામી
ગુણાતીતાનંદસ્વામી
આધારાનંદસ્વામી
