wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ભગવાન શ્રી સ્વામિનારાયણ ચરિત ગાથા-1 (પેઇજ નંબર 311થી 330 )

Total questions: 31

Worksheet time: 16mins

Name
Class
Date
1.
સદાનંદસ્વામીને મહારાજે કઇ સેવા સોંપેલી ?
a)
ભક્તિબાગની સંભાળ
b)
ગંગાજળીયો કુવો ખોલવાની
c)
સદાવ્રત ચલાવવાની
d)
એક પણ નહિ
2.
શ્રીજી મહારાજે દાદાખાચરના ક્યા ખેતરમાં આંબા રોપાવેલા ?
a)
ગઢપુરથી ઉગમણા ઘેલા કાંઠેના
b)
ગઢપુરથી આથમણા લક્ષ્મીવાડીમાં
c)
ગઢપુરની મઘ્યમાં રાઘાવાવમાં
d)
એક પણ નહિ
3.
શ્રીજી મહારાજે સંતોને તેનુ સામર્થ્ય ક્યા ગામે પૂછ્યું?
a)
પંચાળા
b)
લોજ
c)
કાલવાણી
d)
વડતાલ
4.
મુક્તાનંદસ્વામીમાં શું સામર્થ્ય હતુ?
a)
ક્રોઘથી માર - માર કરનારને શાંત કરવાનુ
b)
ક્રોઘીને ક્રોઘી કરવાનુ
c)
શાંતને ક્રોઘી કરવાનુ
d)
વરસાદ વરસાવવાનુ
5.
શ્રીજી મહારાજના સ્વધામગમન બાદ કોનુ ઐશ્વર્ય પ્રગટવાનુ હતુ?
a)
ગુણાતીતાનંદસ્વામી
b)
સદાનંદસ્વામી
c)
બહ્માનંદસ્વામી
d)
મુક્તાનંદસ્વામી
6.
ક્યા રાજ્યમા વાણીયાને વ્યાપકાનંદસ્વામીએ મોટી આફતમાંથી ઉગાર્યો?
a)
મઘ્યપ્રદેશ
b)
ગુજરાત
c)
ઉત્તરપ્રદેશ
d)
રાજસ્થાન
7.
હાય હાય હિન્દુ ઘર્મ જાશે હાય ......... હરામ થાશે.
a)
મનખો
b)
જીવન
c)
જીંદગી
d)
હાય
8.
શ્રીજી મહારાજે વ્યપકાનંદસ્વામી દ્વારા ક્યા ત્રણ પરચા ક્રમશઃ પૂર્યા?
a)
વાણીયાને પૈસા - બ્રાહ્મણ અને ઘોડાને સજીવન
b)
વાણીયાને સજીવન - બ્રાહ્મણ પૈસા - ઘોડાને સજીવન
c)
બન્ને
d)
એક પણ નહિ
9.
ઈતને નારાજ ક્યોં હોતે હો? ક્યોં મુંહ ફેર લેતે હો? કોણ કોને કહે છે.
a)
વ્યાપકાનંદસ્વામી - શ્રીજી મહારાજ
b)
વ્યાપકાનંદસ્વામી - વાણીયા
c)
બન્ને
d)
એક પણ નહિ
10.
મૃત સંજીવની વિદ્યા કોણ જાણતા હતા?
a)
શુક્રાચાર્ય
b)
બ્રહસ્પતી
c)
બ્રહ્માજી
d)
ત્રણેય
11.
ક્યા સંતને ચરણાર્વિદનું ઘ્યાન કરવાથી સિઘ્ઘીઓ પ્રગટી?
a)
પરમજ્ઞાનાનંદસ્વામી
b)
નૃસિંહાનંદસ્વામી
c)
વ્યાપકાનંદસ્વામી
d)
ગુણાતીતાનંદસ્વામી
12.
પરમજ્ઞાનાનંદસ્વામીએ કેટલા મહિના અખંડ ભજન કર્યુ ત્યારબાદ સીઘ્ઘીઓ વીસરાઈ?
a)
6 મહિના
b)
1 મહિનો
c)
2 મહિના
d)
12 મહીના
13.
સિઘ્ઘીઓ અને અંતર્યામી શક્તિથી ભુંડુ થાય તેવુ પરમજ્ઞાનાનંદસ્વામીને કોણે ભાન કરાવ્યુ?
a)
ગોપાળાનંદસ્વામી
b)
ગુણાતીતાનંદસ્વામી
c)
મુક્મુતાનંદસ્વામી
d)
સચ્ચિદાનંદસ્વામી
14.
શેખજી નું મૂળનામ શું હતું ?
a)
આમદખાન પઠાણ
b)
અહમદખાન પઠાણ
c)
શેખખાન પઠાણ
d)
એક પણ નહિ
15.
શેખજી કોની ટૂકડીના નાયક હતા?
a)
ગાયકવાડ સરકાર
b)
ભગવતસિંહજી
c)
વજેસિંહજી
d)
અંગ્રેજસરકાર
16.
શ્રીજી મહારાજના વચને સ્વરૂપાનંદસ્વામીએ શાનુ ઘ્યાન કર્યુ ત્યારે પીડા શાંત થઈ?
a)
દરબારગઢના નળીયા
b)
દરબારગઢના પગથીયા
c)
દાદાખાચરની ઘોડી
d)
દાદાખાચરની તલવાર
17.
સ્વરૂપાનંદસ્વામીની માંઘ્ગીની વાત મહારાજે ક્યા વચનામૃતમાં કરી છે?
a)
ગ. મ. 35
b)
ગ. પ્ર. 35
c)
ગ. અં. 35
d)
ગ. મ. 34
18.
મહારાજે ચાર સદગુરુઓની નિયુક્તિ ક્યા ગામે કરેલી.
a)
આદરજ
b)
ઓગણેજ
c)
આખા
d)
લાંગણજ
19.
આદરજ ગામઘણી દરબારનુ નામ આપો.
a)
રતુ ખાંટ
b)
કુમન ખુંટ
c)
રામ ખાંટ
d)
અપુર્વ ખુંટ
20.
ચાર સદગુરુમાં મુક્તાનંદસ્વામી, નિત્યાનંદસ્વામી, બ્રહ્માનંદસ્વામી અને ચોથા કોણ?
a)
ચૈતન્યાનંદસ્વામી
b)
ગોપાળાનંદસ્વામી
c)
ગુણાતીતાનંદસ્વામી
d)
આનંદાનંદસ્વામી
21.
શ્રીજી કહે તમે સાંભળો જેમ પાણી ભરે પાણીયાર........ ક્યા ગ્રંથની પંક્તિ છે.
a)
હરિલીલીમૃત
b)
ભક્તચિંતામણી
c)
ભક્તિનિધી
d)
સાર સીઘ્ઘી
22.
ક્યાસ્વામીથી પુસ્તકનું પાનુ સળગી ગયુ?
a)
નૃસિંહાનંદસ્વામી
b)
આત્માનંદસ્વામી
c)
સ્વરૂપાનંદસ્વામી
d)
સચ્ચિદાનંદસ્વામી
23.

તુ ભારે ફેલી થઈ ગયો છે. ઘ્યાન નું નાટક કરે છે: આ વાક્ય મહારાજ બોલે છે ?

a)
b)
24.

નિત્યાનંદસ્વામીનો જન્મ બિહાર અને બંગાળની સરહદ પર આવેલા ગામમાં થયેલો?

a)
b)
25.

દીનમણી શર્મા એટલે સ્વરૂપાનંદસ્વામી સાચુ કે ખોટુ

a)
b)
26.

શુક્રાચાર્ય કોના ગુરુ હતા ?

a)

દાનવો

b)

દેવો

c)

માનવો

d)

ત્રણેય

27.

નિત્યાનંંદસ્વામીને દિક્ષા ક્યા ગામે આપી હતી ?

a)

મેઘપુર

b)

દંતીયા

c)

ઉપલેટા

d)

ટોડલા

28.

શ્રીજી મહારાજે સંતોનેે સાચવવાની જવાબદારી કોને સોપી હતી ?

a)

આનંદાનંદસ્વામીને

b)

ગોપાળાનંદસ્વામી

c)

ગુણાતીતાનંદસ્વામી

d)

મુક્તાનંદસ્વામી

29.

શ્રી હરીદિગ્વિજય ગ્રંથની રચના કોણે કરી હતી ?

a)

નિત્યાનંદસ્વામી

b)

મુક્તાનંદસ્વામી

c)

નિષ્કુળાનંદસ્વામી

d)

શુકાનંદસ્વામી

30.

શિયાણીના શિવરામ વિપ્ર સાધુ થયા બાદ શુ નામ પડ્યુ ?

a)

અખંડાનંદસ્વામી

b)

વ્યાપકાાનંદસ્વામી

c)

અદ્ભુતાનંદસ્વામી

d)

નિત્યાનંદસ્વામી

31.

સત્સંગી ભૂષણ ગ્રંથની રચના કોણે કરી ?

a)

વાસુદેવાનંદબ્રહ્મચારી

b)

અખંડાનંદબ્રહ્મચારી

c)

મુળજીબ્રહ્મચારી

d)

શતાનંદસ્વામી