wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

નારી રત્નો પેઈઝ નંબર - 01 થી 19

Total questions: 32

Worksheet time: 24mins

Name
Class
Date
1.
ઝીંઝાવદરના સ્ત્રીભક્તનું નામ આપો.
a)
રામબાઈ
b)
જાનકીબાઇ
c)
જાનબાઈ
d)
કામબાઈ
2.
રામબાઈનો ઉછેર કોણે કર્યો હતો ?
a)
અલૈયાખાચર
b)
જૂઠા ચૈતરા
c)
દાદાખાચર
d)
રાવતચૈતરા
3.
_______નું અભિમાન ઉતારવા મહારાજે અઢાર હરિભક્તોને પરમહંસો કર્યા હતા.
a)
સુંદરજી સુથાર
b)
લાલજી સુથાર
c)
અલૈયાખાચર
d)
સૂરાખાચર
4.
અજા જીવા વીરદાસ વળી,_______કમળશી મળી.
a)
લાધા કાળા
b)
સુરા સોમલા
c)
સોમલા અલૈયા
d)
માંચા સુરા
5.
હાથીએ બેસાડી,કેમ હવે ગધેડે બેસાડો છો' કોણ બોલે છે ?
a)
અલૈયા ખાચર
b)
જાનબાઈ
c)
રામબાઈ
d)
સૂરાખાચર
6.
અલૈયા ખાચરના દરબારગઢને પોતાનું ઘર માની કોણ કામકાજ કરતું ?
a)
રામબાઈ
b)
રામબાઈના માં-બાપ
c)
નોકર-ચોકર
d)
ભક્તો
7.
રામબાઈ કઈ જ્ઞાતિના હતા ?
a)
કોળી
b)
દરબાર
c)
વાણીયા
d)
એક પણ નહિ
8.
હું તને ધામધૂમથી પરણાવીને, પછી શ્રીજી મહારાજની માળા કરીશ' કોણ-કોને કહે છે ?
a)
અલૈયાખાચર - રામબાઈ
b)
રામબાઈના પિતા - રામબાઈ
c)
અલૈયાખાચર - જાનબાઈ
d)
રાવત ચૈતરા -જાનબાઈ
9.
"મારુ સુખ તો મહારાજના ચરણ સિવાય ક્યાંય નથી , ઉલટાની પરણાવીને ,મને તમે દુઃખી કરશો"..... કોણ-કોને કહે છે ?
a)
રામબાઈ - અલૈયાખાચર
b)
રામબાઈ - રાવતવૈતરા
c)
જાનબાઈ - અલૈયાખાચર
d)
જાનબાઈ-જુઠાવૈતરા
10.
______ની મૂર્તિનું સુખ માણ્યા પછી મને સંસારની ખાટી છાસ પીવાનું મન નથી થતું.
a)
ત્રણેય
b)
સહજાનંદ સ્વામી
c)
ભગવાન સ્વામિનારાયણ
d)
શ્રીજી મહારાજ
11.
અલૈયાખાચર અને રામબાઈએ ____કહેશે તેમ કરવાનું નક્કી કર્યુ.
a)
શ્રીજી મહારાજ
b)
જીવુબા
c)
લાડુબા
d)
રામબાઈના મા-બાપ
12.
શ્રીજી મહારાજ માણસ સાથે વળતા જવાબમાં શું સંદેશો મોકલ્યો ?
a)
પરણીને પ્રભુ ભજવા
b)
સંસારમાં રહી પ્રભુ ભજવા
c)
સંસાર છોડી પ્રભુ ભજવા
d)
એક પણ નહિ
13.
રામબાઈના વરરાજા ક્યાં ગામના હતા ?
a)
ખસમા
b)
ખમાસા
c)
ખાસમા
d)
મીયાણા
14.
"શ્રીજી મહારાજની પરણીને પ્રભુ ભજવાની આજ્ઞા પૂરી થઇ" કોણ કોને કહે છે ?
a)
રામબાઈ - વરરાજા
b)
રામબાઈ - ગોરદાદા
c)
રામબાઈ - અલૈયાખાચર
d)
એક પણ નહિ
15.
રામબાઈએ વરરાજાને હાથગરણું કર્યું હતુ ?
a)
હા
b)
ના
16.
રામબાઈએ મહારાજની લગ્ન કરવાની આજ્ઞા પુરી કરી ?
a)
હા
b)
ના
17.
મારે સ્વામિનારાયણ ભજવા રે ,દુરિજનિયાના.............તજવા રે.........
a)
સંગને
b)
સ્પર્શને
c)
અંગને
d)
એક પણ નહિ
18.
વરરાજાની વિદાય સાથે જ રામબાઈએ ક્યાં જવાની ઈચ્છા કરી ?
a)
ગઢડા
b)
છાપરી
c)
ખસમા
d)
સાસરે
19.
અલૈયાખાચરે રામબાઈને વેલડામાં બેસાડીને સાસરે વળાવ્યા ?
a)
ખોટું
b)
સાચું
20.
જાનબાઈના પૂર્વજન્મનું નામ શું હતું ?
a)
દેવયાની
b)
ઝમકુબાઈ
c)
રામબાઈ
d)
લાધીબાઈ
21.
જાનબાઈનું જન્મસ્થળ ક્યુ હતું ?
a)
છાપરી
b)
ગઢડા
c)
ઝીંઝાવદર
d)
ખસમા
22.
જાનબાઈ પૂર્વજન્મમાં કોના પુત્રી હતા ?
a)
શુક્રાચાર્ય
b)
કૃપાચાર્ય
c)
દ્રોણાચાર્ય
d)
એક પણ નહિ
23.

જાનબાઈ કોના જોડે ગઢપુર ગયા ?

a)

રાવત વૈતરા

b)

જુઠા ચૈતરા

c)

કામળબાઈ

d)

અલૈયાખાચર

24.

"મારે સંસારી નહિ,સાંખ્યયોગી બનવું છે" કોણ બોલે છે ?

a)

જાનબાઈ

b)

લાધીબાઈ

c)

રામબાઈ

d)

એક પણ નહિ

25.

રાત્રીના જાનબાઈ આસન જીતવા ગોઠણ પર શું મુકતા ?

a)

ઘંટલાનું પડ

b)

પટારો

c)

ખાટલો

d)

પથ્થર

26.

જાનબાઈ રાત્રિની ઊંઘને જીતવા વળાના દોરડાને છેડે ચોટલો બાંધતા ?

a)
b)
27.

"મહારાજને ગરજ હશે તો દર્શન દેવા અહીં આવશે ,મારે નથી આવવું"......... કોણ બોલે છે ?

a)

જાનબાઈ

b)

વાણીયાની પત્ની

c)

ચુડેલ

d)

રામબાઈ

28.

"અમે ગરજુ થઈને દર્શન દેવા આવીશું" કોણ કોને કહે છે ?

a)

મહારાજ - કામળબાઈ

b)

મહારાજ - જાનબાઈ

c)

મહારાજ - અલૈયાખાચર

d)

મહારાજ - રામબાઈ

29.

મહારાજના આગમનથી ________પાવન થશે.

a)

ત્રણેય

b)

ઘર

c)

ખોરડા

d)

ગામ

30.

"જાનબાઈના ઓરડામાં રાત્રે કોણ આવે છે" એવી તપાસ માટેનું કામ કોણે કર્યુ ?

a)

જુઠા ચૈતરા

b)

ગામધણી

c)

વાણીયા

d)

રાવત ચૈતરા

31.

મહારાજ કોને પરણાવા ગયા હતા ?

a)

દાદાખાચર

b)

બાવાખાચર

c)

અલૈયાખાચર

d)

એક પણ નહિ

32.

મહારાજ દાદાખાચરની જાન ક્યાં ગામ લઈને ગયા હતા ?

a)

ભટ્ટવદર

b)

છાપરી

c)

લાંઘણોજ

d)

ખસમા