wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધો.૮ સામાજિક વિજ્ઞાન

Total questions: 20

Worksheet time: 15mins

Name
Class
Date
1.

વાતાવરણના કયા ઘટકના કારણે પૃથ્વી પર પડતો સૂર્યપ્રકાશ ચોતરફ ફેલાય છે ?

a)

કાર્બન ડાયોક્સાઈડ

b)

રજકણો

c)

ઓક્શીજન

d)

કાર્બન મોનોક્સાઈડ

2.

ક્યાવાયુનું પ્રમાણ વધવાથી પૃથ્વી પર ગરમી નું પ્રમાણ વધે છે ?

a)

H2

b)

O2

c)

CO2

d)

N2

3.

સૂર્યનું કુટુંબ કયા નામે ઓળખાય છે ?

a)

ગ્રહ મંડળ

b)

સૌરપરીવાર

c)

સૌરપાવર

d)

સૌર ઉર્જા

4.

પૃથ્વીનું કયું આવરણ જોઈ શકાતું નથી ?

a)

જલાવરણ

b)

મૃદાવરણ

c)

વાતાવરણ

d)

જીવાવરણ

5.

વધુ વાહનોની અવરજવર વાળા વિસ્તારોમાં કયા વાયુના પ્રમાણ માં વધારો થાય છે ?

a)

નાઈટ્રોજન

b)

કાર્બન મોનોક્સાઈડ

c)

હાઇડ્રોજન

d)

ઓક્સીજન

6.

ભેજ ઠરવા ની ક્રિયાને શું કહે છે ?

a)

ગલનબિંદુ

b)

ઘનાવરણ

c)

ઘનીભવન

d)

બાષ્પીભવન

7.

આપણને સ્ફૂર્તિ અને તાજગી આપતો વાયુ કયો છે ?

a)

ઓઝોન

b)

હાઇડ્રોજન

c)

નાઈટ્રોજન

d)

ઓક્સિજન

8.

જલાવરણ પૃથ્વી સપાટીનો આશરે કેટલા ટકા વિસ્તાર રોકે છે ?

a)

91%

b)

29%

c)

99%

d)

71%

9.

મહાસાગરોમાં વધારેમાં વધારે કેટલા કિલોમીટર ની ઊંડી ખાઈઓ હોય છે ?

a)

10 થી 11

b)

5 થી 6

c)

14 થી 15

d)

8 થી 9

10.

મૃદાવરણ પૃથ્વી સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે ?

a)

99%

b)

71%

c)

29%

d)

૯૮%

11.

પૃથ્વીના જે ભાગ ઉપર આપણે વસવાટ કરીએ છીએ , તેને કયું આવરણ કહે છે ?

a)

જલાવરણ

b)

જીવાવારણ

c)

વાતાવરણ

d)

મૃદાવરણ

12.

મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે ?

a)

નદી

b)

સમુદ્ર

c)

તળાવ

d)

વરસાદ

13.

પૃથ્વી પરના પાણીનાં કુલ જથ્થામાંથી કેટલા ટકા પાણી મહાસાગરોમાં રહેલું છે ?

a)

71%

b)

29%

c)

97%

d)

92%

14.

પૃથ્વીના મુખ્ય આવરણો કેટલા છે ?

a)

ત્રણ

b)

ચાર

c)

બે

d)

પાંચ

15.

વાતાવરણમાં ઓક્સીજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે ?

a)

21%

b)

71%

c)

78%

d)

48%

16.

પૃથ્વી પર કેટલા મહાસાગરો આવેલા છે ?

a)

બે

b)

ત્રણ

c)

સાત

d)

ચાર

17.

પૃથ્વીનું કયું આવરણ રંગ ,સ્વાદ અને વાસ રહિત છે ?

a)

વાતાવરણ

b)

જીવાવારણ

c)

મૃદાવરણ

d)

જલાવરણ

18.

વાતાવરણમાં નાઈટ્રોજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે ?

a)

71%

b)

29%

c)

78%

d)

51%

19.

વાતાવરણનો કયો વાયુ સૂર્યના પારજાંબલી કિરણોને અવરોધી પૃથ્વી પર પહોંચતા રોકે છે ?

a)

નાઈટ્રોજન

b)

ઓઝોન

c)

ઓક્સીજન

d)

હાઈડ્રોજન

20.

પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા રસને શું કહે છે ?

a)

રેશ્મા

b)

સિગ્મા

c)

લીગ્નાઈટ

d)

મેગમા