NEW
Font size
WorksheetsSS STD10 DT-13 CH 11 SEP 8 (10 MARKS)
Total questions: 10
Worksheet time: 5mins
નીચેનામાથી બહુહેતુક યોજનાઓના હેતુઓમાં કોનો સમાવેશ નથી થતો ?
વન્યજીવ સંરક્ષણ
પૂર નિયંત્રણ
વિદ્યુત ઉત્પાદન
વન્ય પેદાશો એકઠી કરવી
હીરાકૂડ બંધ કઈ નદી પર આવેલો છે ?
સતલૂજ
ગંગા
મહા
બિયાસ
કડાણા અને વણાક્બોરી યોજનાઓ કયા રાજયમાં આવેલી છે ?
ગુજરાત
મધ્યપ્રદેશ
ઓરિસ્સા
પંજાબ
સ્વતંત્રતા પછી ભારતમાં કુલ સિંચાઇ ક્ષેત્ર ચાર ગણું વધી ગયું છે :- આ વિધાન ખરું છે કે ખોટું ?
ખરું
ખોટું
સૌથી ઓછું સિંચાઇ ક્ષેત્ર મિઝોરમમાં ....... ટકા છે .
7.1
7.2
7.3
7.5
સૌથી વધુ સિંચાઇ ધરાવતું રાજ્ય : = ..........
પંજાબ
ગુજરાત
મધ્યપ્રદેશ
ઉત્તર પ્રદેશ
જળ સંસાધનની જાળવણી એટ્લે જળ સંરક્ષણ - વિધાન ખરું છે ? .
હા
ના
બહુહેતુક યોજના દ્વારા મનોરંજન ક્ષેત્રે પણ વિકાસ થઈ શકે ?
હા
ના
ભારતમાં સીંચાઈના માધ્યમો મુખ્યત્વે કેટલા છે ?
1
2
3
4
પૃથ્વી પર જળ સંસાધન નો મુખ્ય સ્રોત ,,,,,, છે.
વૃષ્ટિ
મ્યુનિસિપાલિટી
ડેમ
કેનાલ
