wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

SS STD10 DT-13 CH 11 SEP 8 (10 MARKS)

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

નીચેનામાથી બહુહેતુક યોજનાઓના હેતુઓમાં કોનો સમાવેશ નથી થતો ?

a)

વન્યજીવ સંરક્ષણ

b)

પૂર નિયંત્રણ

c)

વિદ્યુત ઉત્પાદન

d)

વન્ય પેદાશો એકઠી કરવી

2.

હીરાકૂડ બંધ કઈ નદી પર આવેલો છે ?

a)

સતલૂજ

b)

ગંગા

c)

મહા

d)

બિયાસ

3.

કડાણા અને વણાક્બોરી યોજનાઓ કયા રાજયમાં આવેલી છે ?

a)

ગુજરાત

b)

મધ્યપ્રદેશ

c)

ઓરિસ્સા

d)

પંજાબ

4.

સ્વતંત્રતા પછી ભારતમાં કુલ સિંચાઇ ક્ષેત્ર ચાર ગણું વધી ગયું છે :- આ વિધાન ખરું છે કે ખોટું ?

a)

ખરું

b)

ખોટું

5.

સૌથી ઓછું સિંચાઇ ક્ષેત્ર મિઝોરમમાં ....... ટકા છે .

a)

7.1

b)

7.2

c)

7.3

d)

7.5

6.

સૌથી વધુ સિંચાઇ ધરાવતું રાજ્ય : = ..........

a)

પંજાબ

b)

ગુજરાત

c)

મધ્યપ્રદેશ

d)

ઉત્તર પ્રદેશ

7.

જળ સંસાધનની જાળવણી એટ્લે જળ સંરક્ષણ - વિધાન ખરું છે ? .

a)

હા

b)

ના

8.

બહુહેતુક યોજના દ્વારા મનોરંજન ક્ષેત્રે પણ વિકાસ થઈ શકે ?

a)

હા

b)

ના

9.

ભારતમાં સીંચાઈના માધ્યમો મુખ્યત્વે કેટલા છે ?

a)

1

b)

2

c)

3

d)

4

10.

પૃથ્વી પર જળ સંસાધન નો મુખ્ય સ્રોત ,,,,,, છે.

a)

વૃષ્ટિ

b)

મ્યુનિસિપાલિટી

c)

ડેમ

d)

કેનાલ